સુપ્રીમ કોર્ટે રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાના દાવા માટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દિરાળ સમયથી ચાલતી આ માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુબ્રમણ્યમ સ્વામીએ અરજીમાં જણાવ્યું છે કે, 2023માં સુપ્રીમ કોર્ટે તેમને કેન્દ્ર સરકારને આવેદનપત્ર આપવાનું કહ્યું હતું. તેમણે બે વખત સરકારને આવેદનપત્ર...

