મણિપુર રાજ્યમાં ચાલુ રાષ્ટ્રપતિ શાસનને વધુ છ મહિના માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરાયેલા વૈધાનિક ઠરાવને સંસદે મંજૂરી આપી છે. આ લંબાણ 13 ઓગસ્ટ, 2025થી લાગુ પડશે. પહેલાં 13 ફેબ્રુઆરી, 2025ના રોજ મણિપુરમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ રાજ્ય વિધાનસભા ભંગ કરીને બંધારણની કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ...
