Tag: #MathuraShahiIdgah

Home » #MathuraShahiIdgah
હાઈકોર્ટે હિન્દુ પક્ષને આપ્યો મોટો ઝટકો; ‘મથુરા શાહી ઈદગાહ મસ્જિદ વિવાદિત ઢાંચો નહીં’
Post

હાઈકોર્ટે હિન્દુ પક્ષને આપ્યો મોટો ઝટકો; ‘મથુરા શાહી ઈદગાહ મસ્જિદ વિવાદિત ઢાંચો નહીં’

અલ્હાબાદ હાઇકોર્ટમાં ચાલી રહેલા શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદના કેસમાં હિન્દુ પક્ષને મોટો ઝટકો મળ્યો છે. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ રામ મનોહર નારાયણ મિશ્રાએ શુક્રવાર, 4 જુલાઈના રોજ ચુકાદો આપતા શાહી ઇદગાહને અયોધ્યાની રામજન્મભૂમિની જેમ વિવાદિત માળખું જાહેર કરવાની હિન્દુ પક્ષની અરજી ફગાવી દીધી છે. આ અરજી હિન્દુ પક્ષના વકીલ મહેન્દ્ર પ્રતાપ સિંહ દ્વારા 5 માર્ચ, 2025ના...