Tag: Mohan Bhagwat

Home » Mohan Bhagwat
RSSના શતાબ્દી વર્ષ પર મોહન ભાગવત: ‘ભારતને વિશ્વમાં યોગદાન આપવાનો સમય આવી ગયો છે’
Post

RSSના શતાબ્દી વર્ષ પર મોહન ભાગવત: ‘ભારતને વિશ્વમાં યોગદાન આપવાનો સમય આવી ગયો છે’

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી વર્ષના ઉજવણી કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે વિવિધ મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, “સંઘની મુખ્ય સફળતા ભારતને વિશ્વગુરુ બનાવવામાં છે અને હવે દેશને વૈશ્વિક સ્તરે યોગદાન આપવા માટે યોગ્ય સમય આવી ગયો છે. દેશ સર્વોપરી છે અને સંઘને તથ્ય આધારિત રીતે સમજવું જોઈએ. સંઘના ઉદ્દેશ્યો અંગે ઘણી...