ભારત હંમેશાથી યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવા માટે વાતચીતનો માર્ગ અપનાવવાનું સમર્થન કરતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ પણ સંઘર્ષનો ઉકેલ સંવાદ દ્વારા લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તાજેતરમાં, વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર ચર્ચા કરી. બંને નેતાઓએ યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો માટે શાંતિપૂર્ણ ઉકેલ માટેના...

