Tag: Natural Disaster

Home » Natural Disaster
સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 9 વખત ભૂકંપ, કચ્છ અને દ્વારકામાં કેન્દ્રબિંદુ ધરતી ધૃજી
Post

સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 9 વખત ભૂકંપ, કચ્છ અને દ્વારકામાં કેન્દ્રબિંદુ ધરતી ધૃજી

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 9 વખત ધરતી ધૃજી નોંધાઈ છે, જેમાં મુખ્યત: કચ્છ, દ્વારકા અને બનાસકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે. કચ્છના ભચાઉમાં 12 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ રાપરથી 13 કિ.મી દૂર હતું. ત્યારબાદ 14 સપ્ટેમ્બરે ભચાઉ નજીક 2.6 તીવ્રતાનો આંચકો અનુભવાયો,...

ચમોલી વાદળફાટ અને ભૂસ્ખલન: બેના મોત, છ લોકો હજુ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Post

ચમોલી વાદળફાટ અને ભૂસ્ખલન: બેના મોત, છ લોકો હજુ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદ અને વાદળફાટ બાદ પરિસ્થિતિ ગંભીર બની છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના તાજેતરના અહેવાલ અનુસાર, આ કુદરતી આફતમાં આશરે 45 ઘરો અને 15 પશુવાડા પૂરેપૂરા નાશ પામ્યા છે. કુંત્રી લગા ફલી ગામમાં કાટમાળ નીચે દટાયેલા ચાર લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ધુરમા ગામમાંથી એક વ્યક્તિને સુરક્ષિત બહાર લાવવામાં...

આસામમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તરપૂર્વી રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા
Post

આસામમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તરપૂર્વી રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા

આસામના ગુવાહાટીમાં આજે, 14 સપ્ટેમ્બર સાંજે 4:41 વાગ્યે, 5.8 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS)ના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ આસામના ઉદલગુડીમાં હતું અને તેની ઊંડાઈ આશરે 5 કિલોમીટર નોંધાઈ. આ ભૂકંપના આંચકા આસામમાં જ નહીં, પરંતુ બંગાળ અને પડોશી દેશ ભૂટાન સુધી અનુભવાયા હતા. તેમજ ઉત્તરપૂર્વી રાજ્યો જેવા કે મેઘાલય, નાગાલેન્ડ, મણિપુરમાં પણ...

વૃંદાવનમાં યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ, સંત પ્રેમાનંદ મહારાજે કહ્યુ – ‘આ કુદરતી આપત્તિ નથી, પ્રકૃતિનો ભાગ છે’
Post

વૃંદાવનમાં યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ, સંત પ્રેમાનંદ મહારાજે કહ્યુ – ‘આ કુદરતી આપત્તિ નથી, પ્રકૃતિનો ભાગ છે’

ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવનમાં યમુના નદીના વધતા જળસ્તરથી શહેરમાં પરિસ્થિતિ કાબૂની બહાર થઈ છે. નદી ખતરાના નિશાનની ઉપરથી વહી રહી છે, અને નીચાણવાળા વિસ્તારોમાં ખેતરો, ઘરોથી લઈને મંદિરો સુધી બધું જ જળમગ્ન થયું છે. ખાસ કરીને બાંકે બિહારી મંદિર તરફ જતા વીઆઈપી રોડ પર ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે સ્થાનિક...

કુલ્લુમાં ભૂસ્ખલન: બે મકાન ધરાશાયી, એકનો મૃતદેહ મળ્યો, અનેક લોકો દટાયાની આશંકા
Post

કુલ્લુમાં ભૂસ્ખલન: બે મકાન ધરાશાયી, એકનો મૃતદેહ મળ્યો, અનેક લોકો દટાયાની આશંકા

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના અખાડા બજારમાં ગુરુવારે વહેલી સવારે લગભગ 6 વાગ્યે ભૂસ્ખલનની ઘટના બની હતી. આ ભયાનક દુર્ઘટનામાં બે મકાન ધરાશાયી થઈ ગયા હતા અને કાટમાળ નીચે સાતથી આઠ લોકો દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ NDRFની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી...

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપનો ત્રાસ: 5.2ની તીવ્રતાના ઝાટકા, અગાઉના ધરતીકંપમાં 1400થી વધુના મોત
Post

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપનો ત્રાસ: 5.2ની તીવ્રતાના ઝાટકા, અગાઉના ધરતીકંપમાં 1400થી વધુના મોત

અફઘાનિસ્તાનમાં કુદરતી આફત ફરીથી હાહાકાર મચાવી રહી છે. આજે (2 સપ્ટેમ્બર) નાંગરહાર પ્રાંત નજીક 5.2 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. આ આંચકો બે દિવસ પહેલા આવેલા 6.0ની તીવ્રતાના ભૂકંપ બાદ આવ્યો છે, જેના કારણે દેશભરમાં વધુ ભય અને દહેશત ફેલાઈ છે. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ ભૂકંપની અસરગ્રસ્ત વિસ્તારોમાં પહેલેથી જ ભારે તબાહી જોવા મળી રહી...

અફઘાનિસ્તાનમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ: 250થી વધુનાં મોત, 500થી વધુ ઘાયલ
Post

અફઘાનિસ્તાનમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ: 250થી વધુનાં મોત, 500થી વધુ ઘાયલ

અફઘાનિસ્તાનમાં રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ આવેલા જોરદાર ભૂકંપે ભારે વિનાશ મચાવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી, જે શક્તિશાળી શ્રેણીમાં આવે છે. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 250થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અંગેની માહિતી અફઘાનિસ્તાનના આંતરિક...

હિમાચલમાં ભારે વરસાદ-ભૂસ્ખલનના કારણે રૂ.1000 કરોડના માર્ગો ધોવાયા
Post

હિમાચલમાં ભારે વરસાદ-ભૂસ્ખલનના કારણે રૂ.1000 કરોડના માર્ગો ધોવાયા

હિમાચલ પ્રદેશમાં મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)ના રસ્તાઓ પર ભારે નુકસાન થયું છે. કીરતપુર-મનાલી ફોરલેન માર્ગનો પાંડોહથી મનાલી સુધીનો વિસ્તાર ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. માત્ર બે વર્ષમાં જ આ માર્ગનો મોટો ભાગ અસ્તિત્વ ગુમાવી બેસ્યો છે અને હવે તેનું પુનર્નિર્માણ તાત્કાલિક કરવું પડશે. હવામાન પ્રદત્ત આફતોને...

ભારતે પાકિસ્તાનને પૂર અંગે સમયસર ચેતવણી આપી, છતાં પશ્ચિમ પાંખે થયૂ તણાવ અને નુકસાન
Post

ભારતે પાકિસ્તાનને પૂર અંગે સમયસર ચેતવણી આપી, છતાં પશ્ચિમ પાંખે થયૂ તણાવ અને નુકસાન

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગયા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે, ત્યારે પણ ભારતે માનવતાની ભુમિકા ભૂલવી નથી. ભારતે 24 ઓગસ્ટની સવારે પાકિસ્તાનને તવી નદીમાં ભીષણ પૂર અંગે સમયસર ચેતવણી આપી, જેથી તેઓ લોકોને સલામત સ્થળે ખસેડી શકે. ભારતના હાઈ કમિશને ઈસ્લામાબાદને પૂર અંગે એલર્ટ આપતા, પાકિસ્તાની અધિકારીઓએ તરત જ એલર્ટ જાહેર કરી અને રક્ષણાત્મક...

સવાઈ માધોપુરમાં બોટ પલટી, નદીમાં 7 લોકો લાપતા
Post

સવાઈ માધોપુરમાં બોટ પલટી, નદીમાં 7 લોકો લાપતા

રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં આજે સૂરવાલ નદીમાં મોટી દુર્ઘટના બની છે, જ્યાં એક હોડી પલટી જતા 10 લોકો પૈકી 3 લોકો બચાવાયા છે અને 7 લોકો હજુ લાપતા છે. સ્થાનિક માહિતી અનુસાર, બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હતા, જેના કારણે બોટનું સંતુલન બગડી અચાનક પલટી ગઈ. ઘટના રણથંભોર નેશનલ પાર્ક નજીક થઈ હતી અને...