નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભીડ ઘટાડવા માટે એક નવી વ્યવસ્થા અમલમાં મુકાઈ રહી છે. રેલવે બોર્ડના સૂચન મુજબ, સ્ટેશન પરિસરમાં હવે માત્ર માન્ય ટિકિટ ધરાવતા મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવશે. આ પગલું અનરિઝર્વ્ડ કોચમાં વધતી ભીડ પર નિયંત્રણ મેળવવા માટે લેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, આ ટ્રાયલ એક મહિના સુધી ચાલશે અને કડક...
