Tag: Omar Abdullah on flood situation

Home » Omar Abdullah on flood situation
જમ્મુના ડોડામાં વાદળ ફાટ્યું: 3ના મોત, વૈષ્ણો દેવી યાત્રા અટકાવવામાં આવી
Post

જમ્મુના ડોડામાં વાદળ ફાટ્યું: 3ના મોત, વૈષ્ણો દેવી યાત્રા અટકાવવામાં આવી

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં મંગળવાર (26 ઓગસ્ટ) એ વાદળ ફાટવાની ઘટના બની, જેના કારણે ભારે તબાહી મચી છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને અંદાજે 15 ઘરોને નુકસાન થયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ અભિયાન તેજીથી ચલાવવામાં આવી રહ્યું છે. ડોડાના ડેપ્યુટી કમિશનર હરવિંદર સિંહે ઘટનાની પુષ્ટિ કરી છે. સતત ત્રણ...