પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં બે અલગ-અલગ નદી દુર્ઘટનાઓમાં કુલ પાંચ યુવકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાયું છે. આ ઘટના 9 સપ્ટેમ્બરે બની હતી, જ્યારે નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં 9 યુવકો ડૂબ્યા હતા. સ્થાનિક લોકો અને તંત્રની મદદથી 4 યુવકોને જીવતા બચાવી લેવાયા હતા,...
