Tag: Pilgrim Safety

Home » Pilgrim Safety
અંબાજી મહામેળા યાત્રીઓ માટે એસ.ટી. નિગમ દોડાવશે 5500 વધારાની બસો
Post

અંબાજી મહામેળા યાત્રીઓ માટે એસ.ટી. નિગમ દોડાવશે 5500 વધારાની બસો

ગુજરાતના અંબાજીમાં યોજાવનાર ભાદરવી પૂનમ મહામેળામાં લાખોની સંખ્યામાં યાત્રીઓ ઉમટી પડે છે. તેમને સલામત અને સુવિધાજનક પ્રવાસનો અનુભવ પૂરો પાડવા માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. આ વર્ષે કુલ 5500 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે માત્ર 5100 વધારાની બસો દ્વારા 10.92 લાખ યાત્રીઓને સેવા પૂરી પાડી હતી. આ...

અંબાજી મેળામાં યાત્રાળુઓ માટે ઐતિહાસિક 10 કરોડનો વીમો
Post

અંબાજી મેળામાં યાત્રાળુઓ માટે ઐતિહાસિક 10 કરોડનો વીમો

ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો યાત્રીઓની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટે આ વર્ષે 10 કરોડ રૂપિયાનો વીમો લીધો છે. આ વીમો ગત વર્ષના કવરેજની તુલનામાં ત્રણ ગણો વધુ છે. વીમા અંતર્ગત કોઈ પણ યાત્રાળુનો માર્ગ અકસ્માત થાય અથવા દુર્ઘટનામાં મૃત્યુ થાય તો તેમને આર્થિક સહાય મળશે. વિમાની...