ઈટાનગર: નવરાત્રિના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના ભવ્ય પર્વતો વચ્ચે શૈલપુત્રીના દર્શન કર્યા અને હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, અરુણાચલ પ્રદેશ માત્ર ઉગતા સૂર્યની ધરતી જ નહીં પરંતુ દેશભક્તિ અને બહાદુરીનું પ્રતિક છે. “જે રીતે તિરંગાનો પ્રથમ રંગ ભગવો છે, તેવી જ રીતે અરુણાચલનો પ્રથમ રંગ પણ...
Tag: PM Modi
રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ નવા મધ્યમ વર્ગ અને GST સુધારાઓ અંગે દેશવાસીઓને માહિતી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રિના તહેવારની શરૂઆત પહેલા રાષ્ટ્રજોગ સંબોધન કરી દેશના નાગરિકોને ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થનારા નવા GST સુધારાઓના ફાયદા અને મહત્વ વિશે જાણકારી આપી. સંબોધનમાં વડાપ્રધાને નવા મધ્યમ વર્ગનું ઉલ્લેખ કર્યો, જે તાજેતરમાં ગરીબીમાંથી ઉપર ઉઠેલા એવા સામાજિક-આર્થિક સમૂહને દર્શાવે છે, જે સારું શિક્ષણ, રોજગાર અને સ્વાસ્થ્ય સેવાઓની અપેક્ષા રાખે છે, પરંતુ હજુ સુધી...
મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, ભારતના ક્રૂઝ પર્યટન ક્ષેત્રને મળશે મોટો વેગ
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈના બૈલાર્ડ પિયર ખાતે સ્થિત અત્યાધુનિક મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ (MICT) નું ઉદ્ઘાટન કર્યું. આ ટર્મિનલ ક્રૂઝ ભારત મિશન હેઠળ વિકસાવવામાં આવ્યું છે, જે ભારતની સમુદ્રી અવસથાપનાને મજબૂત બનાવશે અને મુંબઈને એક અગત્યના ક્રૂઝ પર્યટન હબ તરીકે વિકસાવશે. મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ 4,15,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને...
પીએમ મોદી દ્વારા ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ની શરૂઆત: દેશભરમાં મફત આરોગ્ય શિબિરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ધારથી બુધવારે ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ ની શરૂઆત કરી અને સાથે 8મા રાષ્ટ્રીય પોષણ મહિનાનો પણ શુભારંભ કર્યો. આ ઝુંબેશ 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી દેશવ્યાપી સ્તરે યોજાશે. આ અભિયાન અંતર્ગત મહિલાઓ માટે આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે, જેમાં તપાસ અને દવાઓ મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં...
પીએમ મોદીનું ધાર સંબોધન: “નવું ભારત પરમાણુ ધમકીથી ડરતું નથી, ઘરમાં ઘુસીને જવાબ આપે છે”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ધાર ખાતે સંબોધન કર્યું અને દેશને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી. પીએમ મોદીએ પોતાના જન્મદિવસે યોજાયેલા કાર્યક્રમમાં દેશવાસીઓને વિશ્વકર્મા જયંતિની શુભેચ્છાઓ પાઠવી અને સ્પષ્ટ સંદેશ આપ્યો કે “આ નવું ભારત છે, જે કોઈની પણ પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને જવાબ આપે છે.” પીએમ મોદીએ ખાસ કરીને ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ...
અસામમાં PM મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ: “કોઈ મને ગમે તેટલી ગાળો આપે, હું બધું ઝેર પચાવી જઉ છું.”
દરાંગ (અસામ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આસામના દરાંગ જિલ્લામાં રૂ. 6300 કરોડના હેલ્થકેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. તેમણે દરાંગ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, નર્સિંગ કોલેજ અને જીએનએમ સ્કૂલના બાંધકામની શરૂઆત કરી જેમાં રૂ. 570 કરોડનું રોકાણ થવાનું છે. જનસભાને સંબોધતા વડાપ્રધાને પોતાને ભગવાન શિવનો ભક્ત ગણાવ્યો અને કહ્યું કે, “કોઈ મને ગમે...
PM મોદી મણિપુર માટે જઈ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કહે છે ‘વોટ ચોરી’ સૌથી મોટો મુદ્દો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 13 સપ્ટેમ્બરે મિઝોરમ અને મણિપુરની મુલાકાત પર જઈ રહ્યા છે, જેમાં તેઓ મણિપુરમાં રૂ. 8500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોના લોકો સાથે મુલાકાત કરશે. આ પ્રસંગે કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર તીવ્ર પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, “મણિપુરની મુલાકાત સારું પગલું...
ભારત મોરેશિયસને કરશે 655 મિલિયન ડોલરની આર્થિક સહાય, બંને દેશો વચ્ચે 7 મહત્વપૂર્ણ કરારો
ભારતે ગુરુવારે મોરેશિયસ માટે 655 મિલિયન યુએસ ડોલરથી વધુના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ સાથે, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે 7 મહત્વપૂર્ણ કરારો (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશોના સંબંધોને માત્ર ભાગીદારી નહીં પરંતુ પરિવારની જેમ માન્યતા આપતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મુક્ત, સ્થિર, ખુલ્લો અને સમૃદ્ધ હિંદ મહાસાગર બંને...
પ્રધાનમંત્રી મોદીની ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે ટેલિફોનિક વાતચીત, દ્વિપક્ષીય સહકાર મજબૂત કરવા ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી. આ ચર્ચા દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઇટલી વચ્ચેના રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટેની પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી. દ્વિપક્ષીય સહકારના નવા ક્ષેત્રો, વેપાર અને રોકાણ, તેમજ ટેકનોલોજી અને રક્ષણ ક્ષેત્રે સહકાર વધારવા અંગે ચર્ચા થઈ. વડાપ્રધાન મોદીએ યુક્રેન યુદ્ધના માનવતાવાદી...
ભાજપ વર્કશોપમાં વડાપ્રધાન મોદીનો સાદગીભર્યો અંદાજ, સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા સાંસદોની વિચારમંથન માટે બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રવિવારે સંસદ પરિસરમાં શરૂ થયું. આ વર્કશોપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ સાંસદોએ ભાગ લીધો. અહીં પીએમ મોદીનો સાદગીભર્યો અને અનોખો અંદાજ જોવા મળ્યો – તેઓ એક સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા હતા. તેમની આ...









