Tag: PM Modi on J&K floods

Home » PM Modi on J&K floods
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતાં પૂરથી ભારે વિનાશ: 30થી વધુના મોત, 200થી વધુ ગુમ
Post

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતાં પૂરથી ભારે વિનાશ: 30થી વધુના મોત, 200થી વધુ ગુમ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પડ્ડર સબ ડિવિઝન વિસ્તારમાં વાદળ ફાટ્યાના કારણે વિનાશક પૂર આવ્યું છે. ચિશોતી ગામમાં મચૈલ માતાના મંદિર નજીક થયેલા આભ ફાટવાના કારણે અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું હતું, જેના કારણે હાલત ગંભીર બની ગઈ હતી. અત્યાર સુધી 30થી વધુ લોકોના મૃતદેહો મળી આવ્યા છે, જેમાં CISFના 2 જવાનો પણ સામેલ છે. ઉપરાંત 100થી વધુ...