Tag: Press Freedom

Home » Press Freedom
ગાઝામાં ઈઝરાયલના હુમલામાં 5 પત્રકારોના મૃત્યુ પર ભારતની પ્રતિક્રિયા: “આઘાતજનક અને દુઃખદ”
Post

ગાઝામાં ઈઝરાયલના હુમલામાં 5 પત્રકારોના મૃત્યુ પર ભારતની પ્રતિક્રિયા: “આઘાતજનક અને દુઃખદ”

ગાઝામાં ઈઝરાયલના ક્રૂર હુમલામાં નિર્દોષ નાગરિકો અને પત્રકારોને જીવ ગુમાવવો પડ્યો છે. તાજેતરના હુમલામાં નાસ્સેર હોસ્પિટલ પર કરાયેલા હુમલામાં આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે જોડાયેલા પાંચ પત્રકારોની મૃત્યુ થઈ છે. ભારતે આ ઘટનાની તીવ્ર આલોચના કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, “આવા હુમલામાં પત્રકારોની હત્યા ખરેખર ચોંકાવનારી અને અત્યંત આઘાતજનક છે. ભારત હંમેશા નાગરિકોના...