નવી દિલ્હી: ભારત સરકારની તરફથી રશિયા-યુક્રેન યુદ્ધના સંદર્ભમાં રશિયન સેનામાં ભરતીની તમામ જાહેરાતો પર સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સતર્ક કરતા એડવાઈઝરી જાહેર કરી છે કે, તેઓ રશિયન સેનામાં જોડાવાની કોઈપણ ઓફર સ્વીકારતા જોખમમાં ન ફસાય. મંત્રાલયના ટવીટમાં જણાવાયું છે કે, આવી કોઈ પણ ઓફર અત્યંત જોખમી છે અને રશિયન...

