Tag: Savarkundla news

Home » Savarkundla news
સાવરકુંડલાની પાંચ દીકરીઓએ પિતાને કાંધ આપી અંતિમવિધિ કરી, સમાજને આપ્યો પ્રેરણાદાયક સંદેશ
Post

સાવરકુંડલાની પાંચ દીકરીઓએ પિતાને કાંધ આપી અંતિમવિધિ કરી, સમાજને આપ્યો પ્રેરણાદાયક સંદેશ

સાવરકુંડલાના સુથાર સમાજમાં બનેલી એક અનોખી ઘટના સમગ્ર સમાજ માટે પ્રેરણાનું સ્ત્રોત બની છે. સ્વર્ગસ્થ ધનજીભાઈ બાબુભાઈ સોનિગરા (ઉંમર 75) ના અવસાન પ્રસંગે તેમની પાંચ દીકરીઓએ પિતાને કાંધ આપીને અને અગ્નિદાહ કરીને પરંપરાને નવી દિશા આપી. પરંપરાગત રીતે અંતિમવિધિમાં દીકરાઓ જ કાંધ આપતા હોય છે અને અગ્નિદાહ કરતા હોય છે, પરંતુ ધનજીભાઈને કોઈ પુત્ર ન...