જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં ત્રણ દાયકાથી બંધ રહેલા શારદા ભવાની મંદિરના કપાટ આજે ફરીથી ખુલ્યા. 1990ના દાયકામાં ફેલાયેલા આતંકવાદ પછી કાશ્મીરી પંડિતોનું સમૂહ પ્રથમ વખત પોતાના વતન પરત ફર્યું છે. આ દરમિયાન સ્થાનિક મુસ્લિમ સમુદાયની મોટી સંખ્યામાં હાજરી રહી અને તેમણે પંડિતોનું હાર્દિક સ્વાગત કર્યું. સ્થાનિક વૃદ્ધોએ કાશ્મીરને પંડિતોની જન્મભૂમિ ગણાવીને સંબંધોને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો....
