Tag: Small Shopkeepers

Home » Small Shopkeepers
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે 2030 સુધી, નાના વેપારીઓને મળશે વધુ સહાય
Post

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે 2030 સુધી, નાના વેપારીઓને મળશે વધુ સહાય

કેન્દ્ર સરકારે તહેવારોની સીઝન પહેલાં નાના દુકાનદારો, ફેરિયાઓ અને લારીવાળાઓ માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને લંબાવીને માર્ચ 2030 સુધી ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે. આ નિર્ણયથી દેશભરના કુલ 1.15 કરોડ લાભાર્થીઓને સીધો લાભ મળશે. યોજનાનો મુખ્ય હેતુ નાના વેપારીઓને આર્થિક મદદ પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. સરકારના આ...