નવી દિલ્હી: ICC એ મહિલા વનડે વર્લ્ડ કપ 2025 નું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. પહેલા બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાનારી મેચોને હવે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં સ્થાનાંતરિત કરવામાં આવી છે. કર્ણાટક સરકારની કડક વલણને કારણે બેંગલુરુ સ્ટેડિયમને વર્લ્ડ કપ મેચોનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી નથી. વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફાઇનલ...
Tag: #SportsNews
શ્રેયસ અય્યર વનડે ટીમના કેપ્ટન બનશે? BCCIએ કર્યો સ્પષ્ટ નિવેદન
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ પછી ટેસ્ટ ફોર્મેટમાં મોટો બદલાવ આવ્યો છે. રોહિત શર્મા અને કોહલીની ગઇકાલની નિવૃત્તિ બાદ શુભમન ગિલને ટેસ્ટ ટીમનું કેપ્ટન બનાવવામાં આવ્યું હતું. જ્યારે T20 ટીમ માટે એશિયા કપ માટે શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન રિપોર્ટ્સમાં આવી હતી કે વનડે ટીમ માટે...
એશિયા કપ હોકી 2025 માટે ભારતીય ટીમ જાહેર, હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળ ઉતરશે મેદાને
હોકી ઇન્ડિયાએ બિહારના રાજગીરમાં 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર 2025 સુધી યોજાનાર પુરુષ હોકી એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. 18 સભ્યોની આ ટીમનું નેતૃત્વ અનુભવી ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહ કરશે. ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું ઉત્તમ સંયોજન છે, જે ટૂર્નામેન્ટમાં મજબૂત પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. ગોલકીપિંગની જવાબદારી કૃષ્ણ બી પાઠક અને સૂરજ કરકેરા પર...
મહિલા વર્લ્ડકપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર કેપ્ટન અને સ્મૃતિ મંધાના ઉપકપ્ટાન
મહિલા વનડે વર્લ્ડકપ 2025 માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપ હેઠળ અને સ્મૃતિ મંધાના ઉપકપ્ટાન તરીકે ટીમ મેદાનમાં ઉતરશે. ટીમનો લક્ષ્ય પહેલીવાર મહિલા વર્લ્ડકપ જીતવાનો છે. ખાસ વાત એ છે કે રેણુકા સિંહ ઠાકુરની ટીમમાં વાપસી થઈ છે, જ્યારે શેફાલી વર્માને સ્થાન મળ્યું નથી. આ...
એશિયા કપ 2025 : પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અંગે સવાલ પર BCCIએ અટકાવ્યા અગરકર
એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવા માટે આજે મુંબઈમાં યોજાયેલી બીસીસીઆઈ પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારી ઘટના બની. પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરને પાકિસ્તાન સાથેની મેચ અંગે સવાલ પૂછવામાં આવ્યો, પરંતુ તેઓ જવાબ આપે તે પહેલાં જ બીસીસીઆઈના પ્રતિનિધિએ તેમને અટકાવી દીધા. અગરકર પાકિસ્તાન મુદ્દે બોલવા તૈયાર હતા, પરંતુ અચાનક હસ્તક્ષેપ કરી તેમને ચૂપ કરાવવામાં...
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર કેપ્ટન, ગિલ વાઈસ કેપ્ટન, બુમરાહની એન્ટ્રી પણ થઈ
યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. મંગળવારે (19 ઓગસ્ટ) મુંબઈમાં યોજાયેલી રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક બાદ ટીમના ખેલાડીઓના નામ જાહેર કરાયા. આ વખતની ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવાયો છે, જ્યારે શુભમન ગિલને વાઈસ કેપ્ટન તરીકે પસંદ...
Asia Cup 2025: રિંકુ સિંહને ટીમમાંથી બહાર કરવાનો સંકેત, જાણો શું છે મોટું કારણ
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ટૂંક સમયમાં થશે. આ વચ્ચે એક મોટો અહેવાલ સામે આવ્યો છે કે IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતા અને 13 કરોડ રૂપિયા માટે રિટેન થયેલા સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવું મુશ્કેલ છે. રિંકુ સિંહે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધીમાં...
અંડર-15 ટેબલ ટેનિસ ફાઇનલમાં પશ્ચિમ બંગાળના ખેલાડીઓની ધમાકેદાર જીત
સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજિત નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અંડર-15 કેટેગરીની ફાઇનલમાં પશ્ચિમ બંગાળના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. અદિત્ય દાસે અંડર-15 બોયઝની રોમાંચક ફાઇનલમાં મહારાષ્ટ્રના અનસીડીડ નિલય પાટેકરને 3-2થી હરાવી ખિતાબ જીતી લીધો. બીજી તરફ, પશ્ચિમ બંગાળની સેકન્ડ સીડ અંકોલિકા ચક્રવર્તીએ અંડર-15 ગર્લ્સની ફાઇનલમાં મહારાષ્ટ્રની ટોચની સીડ નૈશા રેવાસ્કરને 3-0થી હરાવી સરળ જીત મેળવી....
CSKએ ડેવાલ્ડ બ્રેવિસને ‘અંડર ધ ટેબલ’ પૈસા આપ્યા? અશ્વિનનો ચોંકાવનારો દાવો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં અંડર ધ ટેબલ ડીલને લઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી રવિચંદ્રન અશ્વિને મોટો ખુલાસો કર્યો છે. અશ્વિને દાવો કર્યો છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ દક્ષિણ આફ્રિકાના યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસને ટીમમાં સામેલ કરવા માટે વધારાના પૈસા ચૂકવ્યા હતા. ડેવાલ્ડ બ્રેવિસ, જેને ક્રિકેટ જગતમાં ‘બેબી ડી વિલિયર્સ’ તરીકે ઓળખવામાં આવે છે, IPL...
એશિયા કપમાં શ્રેયસ અય્યરને તક મળે તો બની શકે ટીમ ઈન્ડિયાનો ગેમ ચેન્જર, IPLમાં બતાવ્યું કૌશલ્ય
શ્રેયસ અય્યર, જે એક સમયે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો અવિભાજ્ય ભાગ હતો, છેલ્લા કેટલાક સમયથી પોતાની જગ્યા પક્કી કરવામાં નિષ્ફળ રહ્યો છે. 2023માં ઈજા બાદ રિકવરી કરીને તેણે ઘણીવાર વાપસી કરી, પરંતુ તે સતત ટીમમાં રહી શક્યો નથી. વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થતાં તેને 2024માં વન-ડે ટીમમાં તક મળી હતી, પરંતુ ટેસ્ટ અને T20માં હજુ પણ...









