Tag: Swachhata Abhiyan Surat

Home » Swachhata Abhiyan Surat
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે સુરતમાં ઇચ્છાનાથ મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાન, CR પાટીલ જોડાયા
Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે સુરતમાં ઇચ્છાનાથ મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાન, CR પાટીલ જોડાયા

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સદકાર્યો યોજાઈ રહ્યા છે. ગુજરાતમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો જન્મદિવસની ઉજવણી ફક્ત બોલીને નહીં પરંતુ કાર્ય થકી કરી રહ્યા છે. રાજ્યભરના અનેક વિસ્તારોમાં આજે સ્વચ્છતા અભિયાન, મેદસ્વિતા મુક્ત અભિયાન, રક્તદાન શિબિર જેવા સક્રિય કાર્યક્રમો યોજાયા. ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સફાઈ અભિયાન હાથ ધર્યું, જ્યારે...