Tag: Train Cancellation

Home » Train Cancellation
કોલકાતામાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 5ના કરંટ લાગતા મોત, મેટ્રો અને ટ્રેન સેવા પર અસર
Post

કોલકાતામાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 5ના કરંટ લાગતા મોત, મેટ્રો અને ટ્રેન સેવા પર અસર

કોલકાતામાં પશ્ચિમ બંગાળમાં મોસમ બદલાતા ધોધમાર વરસાદને કારણે જનજીવન પૂરજોશમાં અસરગ્રસ્ત થઈ ગયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ઘરો, રસ્તાઓ અને રહેણાંક સંકુલોમાં જળપ્રવાહ સર્જાયો છે. વીજળીના કરંટ લાગતા 5 લોકોના મોતની પણ જાણ મળી છે. છેલ્લા છ કલાકમાં શહેરમાં 250 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં ગારિયા કામદહારીમાં 332 મીમી, જોધપુર પાર્કમાં...