Tag: Uttar Pradesh police lathicharge

Home » Uttar Pradesh police lathicharge
ગાઝીપુર લાઠીચાર્જમાં ભાજપ કાર્યકરનું મોત, છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ – મેજિસ્ટ્રેટ તપાસના આદેશ
Post

ગાઝીપુર લાઠીચાર્જમાં ભાજપ કાર્યકરનું મોત, છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ – મેજિસ્ટ્રેટ તપાસના આદેશ

ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લામાં નોનહારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા લાઠીચાર્જમાં ભાજપ કાર્યકર સિયારામ ઉપાધ્યાયના મોત બાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઘટના બાદ ગાઝીપુરના એસપી ડૉ. ઈરાજ રાજાએ નોનહારા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સહિત છ પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ આ સમગ્ર મામલે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે જેથી દોષિતો તપાસને પ્રભાવિત ન...