Day: September 2, 2025

Home » Archives for Tue, 2 Sep 2025
ind-vs-pak:-એકલા-ભારત-પાકિસ્તાન-મેચની-નહીં-ખરીદી-શકો,-આવી-રીતે-કરી-શકશો-મેદાનમાં-એન્ટ્રી
Post

IND vs PAK: એકલા ભારત-પાકિસ્તાન મેચની નહીં ખરીદી શકો, આવી રીતે કરી શકશો મેદાનમાં એન્ટ્રી

Image source: IANS  India vs Pakistan Match, Asia Cup 2025: એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ 14 સપ્ટેમ્બરે રમાશે. આ મેચની પહેલા જ ટિકિટોની બુકિંગ શરુ થઈ ગયું છે. રસપ્રદ વાત એ છે કે જો દર્શકોને ભારત-પાકિસ્તાનની મેચ જોવી છે તો તેમને બીજી  6 મેચોની ટિકિટ પણ ખરીદવી પડશે. ચાલો જાણીએ કે શા માટે એક સાથે...

ઉધનામાં દિવ્યાંગ કલાકારનો ચમત્કાર: મોઢા અને પગથી તૈયાર કરેલ શ્રી ગણેશજીનું પેઈન્ટિંગ
Post

ઉધનામાં દિવ્યાંગ કલાકારનો ચમત્કાર: મોઢા અને પગથી તૈયાર કરેલ શ્રી ગણેશજીનું પેઈન્ટિંગ

ગણેશોત્સવ દરમિયાન સુરતના ઉધના વિસ્તારમાં આવેલા એક ગણેશ મંડપે ભક્તિ સાથે સેવા અને કળાનું અનોખું સંગમ રજૂ કર્યું. મહાદેવનગરમાં આવેલી શ્રીજીની પ્રતિમા સામે એક વિશેષ દૃશ્ય જોવા મળ્યું, જ્યાં બંને હાથ ગુમાવેલા દિવ્યાંગ કલાકાર મનોજ ભીંગારેએ મોઢા અને પગની મદદથી અદભૂત પેઈન્ટિંગ તૈયાર કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા. આ અનોખી પહેલ પાછળનું કારણ એ હતું...

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપનો ત્રાસ: 5.2ની તીવ્રતાના ઝાટકા, અગાઉના ધરતીકંપમાં 1400થી વધુના મોત
Post

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપનો ત્રાસ: 5.2ની તીવ્રતાના ઝાટકા, અગાઉના ધરતીકંપમાં 1400થી વધુના મોત

અફઘાનિસ્તાનમાં કુદરતી આફત ફરીથી હાહાકાર મચાવી રહી છે. આજે (2 સપ્ટેમ્બર) નાંગરહાર પ્રાંત નજીક 5.2 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. આ આંચકો બે દિવસ પહેલા આવેલા 6.0ની તીવ્રતાના ભૂકંપ બાદ આવ્યો છે, જેના કારણે દેશભરમાં વધુ ભય અને દહેશત ફેલાઈ છે. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ ભૂકંપની અસરગ્રસ્ત વિસ્તારોમાં પહેલેથી જ ભારે તબાહી જોવા મળી રહી...

PM મોદીએ લોન્ચ કરી ભારતની પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ સેમિકન્ડક્ટર ચીપ, ટ્રમ્પના ટેરિફ મુદ્દે પણ આપ્યો જવાબ
Post

PM મોદીએ લોન્ચ કરી ભારતની પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ સેમિકન્ડક્ટર ચીપ, ટ્રમ્પના ટેરિફ મુદ્દે પણ આપ્યો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે દેશના આર્થિક વિકાસ પર નોંધપાત્ર નિવેદન આપતાં, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ મુદ્દે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, આર્થિક પડકારો વચ્ચે પણ આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતનો જીડીપી 7.8 ટકા વધ્યો છે, જે 6.5 ટકાના અંદાજ કરતાં વધુ અને ગયા વર્ષે સમાન સમયગાળાની તુલનાએ 1.3 ટકા વધારે છે....

અમદાવાદના સરખેજ તળાવમાં ત્રણ યુવાનો ડૂબ્યા, ફાયર વિભાગે શોધ શરૂ કરી
Post

અમદાવાદના સરખેજ તળાવમાં ત્રણ યુવાનો ડૂબ્યા, ફાયર વિભાગે શોધ શરૂ કરી

અમદાવાદના સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં ત્રણ યુવકો ડૂબી ગયા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ફાયર વિભાગની બે ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે અને હાલ ત્રણેય યુવકોની શોધખોળ ચાલી રહી છે. ફાયર અધિકારીઓએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે અને તાકીદે બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે. સમાન સમય દરમિયાન પંચમહાલના કાલોલમાં મીરાપુરી ગામે ગણેશ વિસર્જન...

4થી 7 સપ્ટેમ્બરના વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાવધાન રહેવું જરૂરી
Post

4થી 7 સપ્ટેમ્બરના વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાવધાન રહેવું જરૂરી

ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીએ આગામી સપ્તાહમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. હવામાન વિભાગે જણાવ્યુ કે 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. સિંચાઇ વિભાગના અધિકારીએ રિજિયન વાઈઝ...

વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ-ફરસાણ અને ખાદ્ય પદાર્થોની તપાસ, 59 નમૂનાઓ લેબ માટે મોકલાયા
Post

વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ-ફરસાણ અને ખાદ્ય પદાર્થોની તપાસ, 59 નમૂનાઓ લેબ માટે મોકલાયા

ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ટીમો શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મીઠાઈ, ફરસાણ, ખાદ્ય તેલ, લોટ અને અન્ય ખાદ્ય પદાર્થો માટે ચેકિંગ કર્યું. કારેલીબાગ, દાંડીયાબજાર, વૃંદાવન ચાર રસ્તા, અમદાવાદી પોળ, નવજીવન, કોઠી, માંજલપુર, તરસાલી રોડ, ભાયલી, ઇલોરાપાર્ક, ગોત્રી, અલકાપુરી, સયાજીગંજ, સરદાર એસ્ટેટ, હરણી, છાણી, ન્યૂ સમા રોડ, પોલિટેકનિક કોલેજ, નીઝામપુરા, તરસાલી અને વાઘોડિયા રોડ સહિતના...

સલમાન ખાન પહોંચ્યા આસીષ શેલારના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા, ભારે સુરક્ષામાં દોડતા દેખાયા
Post

સલમાન ખાન પહોંચ્યા આસીષ શેલારના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા, ભારે સુરક્ષામાં દોડતા દેખાયા

બોલિવૂડના ‘ભાઇજાન’ સલમાન ખાન મહારાષ્ટ્રના મંત્રી આશિષ શેલારના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા. સલમાન ખાન જમણી સુરક્ષા વચ્ચે મંત્રીશ્રીના ઘરે પહોંચ્યા, જ્યાં તેમણે પ્રસાદ લીધા અને કપાળે ચાંદલો પણ કર્યો. આ પ્રસંગની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. દરમિયાન, ગણપતિના દર્શન બાદ સલમાન ચપ્પલ વિના જ પોતાની કાર તરફ...

કાલોલમાં ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબતા એક યુવાનનું મોત, ત્રણ બચાવાયા
Post

કાલોલમાં ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબતા એક યુવાનનું મોત, ત્રણ બચાવાયા

ગણેશોત્સવની ધામધૂમ વચ્ચે પંચમહાલના કાલોલના મીરાપુરીમાં ગોમા નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. સૂચના મુજબ, ચાર લોકો નદીમાં ડૂબ્યા હતા. સ્થાનિક લોકોને સમયસર સહાય મળતાં ત્રણ લોકો બચી ગયા, જ્યારે એક યુવાનનું દુર્ભાગ્યવશ ડૂબી જતા મોત નિપજ્યું. સામાન્ય લોકોની મદદ સાથે બચાવ કામગીરી ચલાવવામાં આવી, ત્યારબાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ...

શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરનો સ્પષ્ટ નિવેદન: ભરતી પ્રક્રિયામાં વિલંબ, છતાં પારદર્શિતા યથાવત
Post

શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરનો સ્પષ્ટ નિવેદન: ભરતી પ્રક્રિયામાં વિલંબ, છતાં પારદર્શિતા યથાવત

ગુજરાત રાજ્યમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં થયેલા વિલંબ અંગે શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડિંડોરે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્યની ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે પારદર્શક રીતે ચાલી રહી છે, પરંતુ ન્યાયિક બાબતો અને કોર્ટ કેસોને કારણે કેટલીક ભરતી પ્રક્રિયાઓમાં વિલંબ થઈ રહ્યો છે. ડૉ. ડિંડોરે ઉમેદવારોને ખાતરી આપી હતી કે તમામ માટે પૂરતો સમય આપવામાં...