Day: September 3, 2025

સુરતના ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ: મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર
Post

સુરતના ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ: મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર

સુરતની ઓળખ સમાન ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ મહિધરપુરાની છાપરિયા શેરીમાં આ વર્ષના ગણેશોત્સવમાં દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. રિદ્ધિ સિદ્ધિ યુવક મંડળ દ્વારા મુખ્ય ગણેશ પ્રતિમાની સ્થાપના સાથે ચાર અલગ-અલગ મંડપોમાં કાપડ, જરી, હીરા અને રિયલ એસ્ટેટ ઉદ્યોગોને પ્રતિબિંબિત કરતી માટીની નાની પ્રતિમાઓ મૂકી દેવાઈ છે. પ્રથમ મંડપમાં કાપડ ઉદ્યોગ દર્શાવવામાં આવ્યો છે,...

ટ્રમ્પની ટેરિફ નીતિએ ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ ઊભો કર્યો, ભારતીય જ્ઞાનીઓ અને પૂર્વ અમેરિકન અધિકારીઓએ પોલ ખોલી
Post

ટ્રમ્પની ટેરિફ નીતિએ ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ ઊભો કર્યો, ભારતીય જ્ઞાનીઓ અને પૂર્વ અમેરિકન અધિકારીઓએ પોલ ખોલી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ ભારત-અમેરિકા વર્ષો જૂના સંબંધોમાં તણાવ ઊભો કરી દીધો છે. ટ્રમ્પના ઘમંડ અને નીતિગત ભૂલોના કારણે વિશ્વની મહાસત્તા ધરાવતી અમેરિકા અને અન્ય દેશો સાથેના રાજકીય સંબંધો ખરાબ થયા છે. ટ્રમ્પ સરકારના જ અનેક નેતાઓ અને સાંસદો તેમના આ પગલાંના વિરોધમાં ઉભા છે અને આ દરમિયાન અસરોથી ભારત પર પ્રતિબંધિત ટેરિફ...

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન કાયદાકીય જટિલતામાં, ખેડૂત માટે ફાળવેલી જમીન ગેરકાયદે ખરીદવાનો આરોપ
Post

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન કાયદાકીય જટિલતામાં, ખેડૂત માટે ફાળવેલી જમીન ગેરકાયદે ખરીદવાનો આરોપ

અલીબાગના થલ ગામમાં ખેડૂતો માટે ફાળવેલી જમીન ગેરકાયદે ખરીદવાની બાબતમાં શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન કાયદાકીય મુશ્કેલીમાં આવી છે. સુહાનાએ ₹13 કરોડ કિંમતની જમીન મુંબઈના બિઝનેસમેન પાસેથી ખરીદી હતી અને ₹77 લાખ સ્ટેમ્પ ડ્યુટી ભરીને પોતાના નામે રજીસ્ટર કરાવી. જમીનની ટ્રાન્સફર 30 મે, 2023ના રોજ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક મારફતે કરવામાં આવી હતી. હાલ આ મામલો...

યુકી ભાંભરીએ યુએસ ઓપન 2025માં રચ્યો ઈતિહાસ, ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રથમવાર પહોંચ્યા
Post

યુકી ભાંભરીએ યુએસ ઓપન 2025માં રચ્યો ઈતિહાસ, ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રથમવાર પહોંચ્યા

યુકી ભાંભરીએ યુએસ ઓપન 2025માં ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટેનિસ સ્ટાર યુકી ભાંભરીએ ન્યુઝીલેન્ડના માઈકલ વિનસ સાથે મળીને ટુર્નામેન્ટના ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. યુએસ ઓપનમાં આ યુકી ભાંભરીનું શ્રેષ્ઠ પ્રદર્શન ગણાય છે, કારણ કે પોતાના કરિયરમાં તે પહેલેથી કોઈ ગ્રાન્ડસ્લેમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા ન હતા. યુકી-માઈકલ વિનસની જોડી જર્મનીના કેવિન ક્રાવિટ્ઝ અને ટિમ...

ભાવનગર મહુવાના દરિયામાં ડૂબકી લગતા બે યુવકોમાં એકનો બચાવ, એકનું મોત
Post

ભાવનગર મહુવાના દરિયામાં ડૂબકી લગતા બે યુવકોમાં એકનો બચાવ, એકનું મોત

ભાવનગર જિલ્લાના મહુવાના દરિયામાં બુધવારે (3 સપ્ટેમ્બર) બે યુવકો ડૂબવાની ઘટના સામે આવી છે. સ્થાનિક તરવૈયાઓ અને SRD જવાનની મદદથી બંનેને બહાર કઢવામાં આવ્યા, જેમાં એકનો જીવ બચી ગયો, જ્યારે યોગેશ મગાનભાઈ ચૌહાણ (ઉંમર 35 વર્ષ)નું દુર્ભાગ્યવશ મોત નિપજ્યું. માહિતી પ્રમાણે, મહુવાના ભવાની મંદિરની શાન્તિ કાર્યક્રમ સાથે જોડાયેલ લોકો દરિયા બીચ પર સ્નાન માટે ગયા...

ગુજરાતમાં મોટો રાજકીય વળાંક: 500થી વધુ લોકોએ આપમાં જોડાયા, ભાજપ-કોંગ્રેસને ઝટકો
Post

ગુજરાતમાં મોટો રાજકીય વળાંક: 500થી વધુ લોકોએ આપમાં જોડાયા, ભાજપ-કોંગ્રેસને ઝટકો

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામમાં આમ આદમી પાર્ટી (AAP)નું વિશાળ ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાની ભાજપમાંથી ડીસ્ચાર્જ થયા બાદ જિલ્લાની પંચાયત ઉપપ્રમુખ અને બે વાર તાલુકા પંચાયતમાંથી ચૂંટાયેલા દિનેશભાઈ રામાભાઈ તડવીએ પોતાનો પક્ષ છોડ્યો અને પોતાના સમર્થકો સાથે AAPમાં જોડાયા. આ પ્રસંગે આજુબાજુના ગામોના ભૂતપૂર્વ સરપંચો, ડેપ્યુટી સરપંચો,...

ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી વિદ્યાર્થીઓ પરેશાન
Post

ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી વિદ્યાર્થીઓ પરેશાન

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં 66 વર્ષથી કાર્યરત શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વિદ્યાર્થીઓ પરેશાન છે. કોલેજમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવા છતાં પીવાનું પાણી, શૌચાલય અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓની સઘન ખામી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિશ્ચિત પગલાં લેવામાં...

બેંગ્લુરુ-નાસભાગના-91-દિવસ-બાદ-વિરાટ-કોહલીએ-સત્તાવાર-નિવેદન-જાહેર-કર્યું,-જુઓ-શું-કહ્યું
Post

બેંગ્લુરુ નાસભાગના 91 દિવસ બાદ વિરાટ કોહલીએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું, જુઓ શું કહ્યું

Virat Kohli on Bangalore Stampede: RCBની ટીમે આઈપીએલનો ખિતાબ 18 વર્ષે જીત્યો. આ વિજય RCBના ચાહકો માટે તહેવાર સમાન હતો. જેના કારણે RCBના હજારો ચાહકો બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર એકઠા થયા હતા, જ્યાં નાસભાગ થતાં ઘણા લોકોના મોત થયા. આ દુઃખદ ઘટના પર વિરાટ કોહલીએ  91 દિવસ બાદ પહેલીવાર મોટું નિવેદન આપ્યું છે. 11...

મેં-તો-બસ-પ્રશંસા-કરી-હતી,-તેણે-ગાળ-સમજી.’-જો-રુટ-અંગે-ભારતીય-દિગ્ગજનો-ખુલાસો
Post

મેં તો બસ પ્રશંસા કરી હતી, તેણે ગાળ સમજી..’ જો રુટ અંગે ભારતીય દિગ્ગજનો ખુલાસો

Prasidh Krishna on heated argument with Root: ઈંગ્લેન્ડ સામે તાજેતરની ટેસ્ટ સીરીઝમાં પોતાની બોલિંગથી પ્રભાવિત કરનાર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ઓવલમાં રમાયેલી પાંચમી ટેસ્ટ દરમિયાન જો રૂટ સાથે મેદાન પર  થયેલા વિવાદ અંગે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, મને એ ન સમજાયું કે આ  દિગ્ગજ બેટ્સમેને આટલા ગુસ્સા સાથે પ્રતિક્રિયા કેમ આપી? ભારતે પાંચમી...

રાહત પેકેજમાંથી 19 ગામોને બાકાત રાખતાં અમરેલીના ખેડૂતોમાં રોષ, ધારાસભ્યે કરી સરકારને રજૂઆત
Post

રાહત પેકેજમાંથી 19 ગામોને બાકાત રાખતાં અમરેલીના ખેડૂતોમાં રોષ, ધારાસભ્યે કરી સરકારને રજૂઆત

ઓક્ટોબર 2024માં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. જોકે, અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના 49 ગામોમાંથી માત્ર 30 ગામોને જ આ રાહત પેકેજમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 19 ગામોને હાલ બાકાત રાખવામાં આવ્યા છે. આ નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી ફાટી નીકળી છે....