દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓના સંયુક્ત અભિયાન દ્વારા દિલ્હી, મુંબઈ અને ઝારખંડમાં આંતરરાજ્ય સ્તરે આતંકી નેટવર્કને નબળું પાડ્યું છે. આ કામગીરીમાં કુલ 5 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જે ISIS મોડ્યુઅલથી પ્રેરિત હતા અને દિલ્હીમાં કેમિકલ બોમ્બનો ઉપયોગ કરીને મોટા આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા હતા. પોલીસે બુધવારે પહેલે ત્રણ આતંકીઓને ધરપકડ કરી હતી જેમાં...
Day: September 11, 2025
થરાદ ખાતેથી સુઈગામ માટે 2000 લોટના પેકેટ અને 24,000 પાણીની બોટલ રવાના
બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદને પગલે સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી તેજ ગતિએ ચાલુ છે. જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર રાઉન્ડ-ધ-ક્લોક કામગીરી કરી રહ્યું છે. અસરગ્રસ્ત ગામોમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ સક્રિયપણે થઈ રહ્યું છે. સુઈગામના જેલાણા, નેસડા, ગોલપ, પાડણ, ભરડવા, કાણોઠી, મમાણા, લિંબાળા અને કોરોટી...
અમદાવાદમાં નવરાત્રિ ગરબા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત, મ્યુનિસિપલ તંત્ર દ્વારા SOP જાહેર
અમદાવાદમાં આવતા નવરાત્રિ ઉત્સવ દરમિયાન ગરબા આયોજન માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયેલા 32 મુદ્દાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અનુસાર, દરેક આયોજકને ઇવેન્ટ શરૂ થાય તે પહેલાં ઓનલાઈન અરજી કરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું પડશે અને તેની હાર્ડ કોપી ઈવેન્ટના ત્રણ દિવસ અગાઉ જમાલપુર ફાયર સ્ટેશન...
UNHRCમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર: “આતંકીઓને આશ્રય આપનાર પાસેથી પાઠની જરૂર નથી”
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન સામે કડક શબ્દોમાં આક્ષેપો કર્યા. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેને એવા દેશ પાસેથી કોઈ પાઠ શીખવાની જરૂર નથી જે આતંકવાદીઓને આશ્રય, ભંડોળ અને ટેકો પૂરું પાડીને વિશ્વની સુરક્ષાને જોખમમાં મૂકે છે. જીનીવામાં ભારતના સ્થાયી મિશનના કાઉન્સેલર ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, “અમારે...
સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા
નવી દિલ્હી: હવે બિહારની જેમ સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ દેશવ્યાપી અભિયાન શરૂ કરતાં પહેલાં ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી છે અને બિહારના તાજેતરના વેરિફિકેશનના અનુભવનો ઉપયોગ કરવા નિર્ણય કર્યો છે. અહેવાલો અનુસાર, આ મુદ્દે યોજાયેલી બેઠકમાં મોટાભાગના રાજ્યો દ્વારા...
ચાર્લી કર્ક પર હુમલો: ટ્રમ્પે વ્યક્ત કર્યો ઊંડો શોક, ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ
અમેરિકાના પ્રખ્યાત કન્ઝર્વેટિવ યુથ ગ્રુપ ‘ટર્નિંગ પોઇન્ટ યુએસએ’ના સીઈઓ અને કો-ફાઉન્ડર ચાર્લી કર્કની બુધવારે યુટા વેલી યુનિવર્સિટીમાં યોજાયેલી એક ડિબેટ ઈવેન્ટ દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ચાર્લી કર્ક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના સાથી ગણાતા હતા. ઘટના બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાર્લીના મૃત્યુની પુષ્ટિ કરી હતી અને સમગ્ર અમેરિકામાં...
યુનિવર્સિટીમાં ડિબેટ દરમિયાન ફાયરિંગ: ટ્રમ્પના નજીકના સાથી ચાર્લી કર્કની ગોળી મારી હત્યા
અમેરિકાના પ્રખ્યાત કન્ઝર્વેટિવ યુથ સંગઠન ટર્નિંગ પોઇન્ટ યુએસએના સીઈઓ અને કો-ફાઉન્ડર ચાર્લી કર્કની 10 સપ્ટેમ્બરના રોજ દુર્ભાગ્યપૂર્ણ હત્યા થઈ છે. યૂટા વેલી યુનિવર્સિટીમાં યોજાયેલા ડિબેટ ઇવેન્ટ દરમિયાન ગોળીબારની ઘટના બની હતી. ચાર્લી કર્ક ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત નજીકના સાથી હતા. આ ઘટના બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમની મૃત્યુની માહિતી આપી...
Asia Cup: ‘અમે ભારત અથવા પાકિસ્તાનમાંથી કોઈ એકને હરાવી દઈશું’, 15માં નંબરની ટીમનો હુંકાર
Image source: Instagram/ muhammad_waseem_13 Asia Cup 2025: એશિયા કપ 2025ની ઓપનિંગ સેરમની પહેલા જ UAEના કેપ્ટન મોહમ્મદ વસીમે ભારત અને પાકિસ્તાન જેવી મજબુત ટીમને ચેતવણી આપી છે. વસીમનું કહેવું છે કે તેની ટીમ આ બે ટીમમાંથી કોઇ એક ટીમને હરાવી શકે છે. જણાવી દઈએકે એશિયા કપ 2025ના ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન અને ઓમાનની સાથે તો...







