Author: Inside Media Network (Aarohi Patel)

બાંગ્લાદેશમાં હિંસા ભડકી: સૂફી સંતનું મૃતદેહ કબરમાંથી બહાર કાઢી આગ લગાવાઈ, 100થી વધુ ઈજાગ્રસ્ત
Post

બાંગ્લાદેશમાં હિંસા ભડકી: સૂફી સંતનું મૃતદેહ કબરમાંથી બહાર કાઢી આગ લગાવાઈ, 100થી વધુ ઈજાગ્રસ્ત

બાંગ્લાદેશ: બાંગ્લાદેશમાં ફરીથી હિંસા ભડકી છે, જે દેશના રાજકીય અને સામાજિક વાતાવરણ માટે ચિંતાજનક છે. શુક્રવારે જુમાની નમાઝ પછી મુસ્લિમ કટ્ટરપંથીઓએ જૂમાની નમાઝ પછી બે ગંભીર ઘટનાઓ અંજામ આપી હતી. સૌથી પહેલા કટ્ટરપંથીઓએ સૂફી સંત નૂરા પગલાની કબર અપવિત્ર કરી અને તેમના મૃતદેહને કબરમાંથી બહાર કાઢી આગ લગાવી દીધી. આ ઘટનાથી નૂરા પગલાના અનુયાયીઓ અને...

પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6ના મોત, પેસેન્જર રોપ-વે પણ બંધ કરાયો
Post

પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6ના મોત, પેસેન્જર રોપ-વે પણ બંધ કરાયો

પંચમહાલ: પાવાગઢમાં શનિવારે (6 સપ્ટેમ્બર) ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6 લોકોના મોત નીપજ્યાં. ઘટનામાં બે લિફ્ટ ઓપરેટર, બે શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે. જાણકારી મળતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ. મળતી માહિતી અનુસાર, પાવાગઢના માંચી થી નિજ મંદિર સુધી બાંધકામ માટે...

સોશિયલ મીડિયા પોસ્ટ મામલે કેરળ કોંગ્રેસે માફી માગી, જવાબદાર નેતાનું રાજીનામું
Post

સોશિયલ મીડિયા પોસ્ટ મામલે કેરળ કોંગ્રેસે માફી માગી, જવાબદાર નેતાનું રાજીનામું

કેરળ: કેરળ કોંગ્રેસે શનિવારે (6 સપ્ટેમ્બર) સ્વીકાર્યું છે કે, સોશિયલ મીડિયા પર બિહારને ‘બીડી’ કહેતા વિવાદાસ્પદ પોસ્ટ મોટી ભૂલ હતી. પોસ્ટ સામે રાજકીય અને સામાજિક સ્તરે પ્રતિક્રિયા વધતા, પાર્ટીએ તરત જ તેને હટાવી દીધું અને જાહેરમાં માફી માંગી. આ ઘટના બાદ કેરળ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ વી.ટી. બાલરામે પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેરળ...

પાનમ ડેમમાં પાણીની આવક વધતાં 7 દરવાજા ખોલાયા, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયું
Post

પાનમ ડેમમાં પાણીની આવક વધતાં 7 દરવાજા ખોલાયા, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયું

પંચમહાલ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પાનમ ડેમમાં પાણીની આવક નોંધપાત્ર રૂપે વધી છે. તાજેતરના વરસાદના કારણે પાનમ ડેમના 7 દરવાજા ખોલી 8 ફૂટ પાણી છોડવામાં આવ્યું છે, જેમાં 78,356 ક્યુસેક પાણી પાનમ નદીમાં પ્રવાહિત થઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નદીકાંઠાના અનેક ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. પાનમ ડેમની હાલની...

નવરાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેવાની સંભાવના, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી
Post

નવરાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેવાની સંભાવના, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી

અમદાવાદ: ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છેલ્લા ચાર વર્ષથી ચોમાસુ મોડું વિદાય લેતો આવી રહ્યો છે. આ વર્ષે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને હવામાન વિભાગે આગાહી કરી છે કે નવરાત્રિ દરમિયાન પણ ચોમાસું સક્રિય રહેવાની સંભાવના છે. આજ (6 સપ્ટેમ્બર) સુધી ગુજરાતમાં મૌસમનો સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 101 ટકા,...

ભારત-અમેરિકા સંબંધો પર ટ્રમ્પના નિવેદન બાદ PM મોદી અને જયશંકરની પ્રતિક્રિયા
Post

ભારત-અમેરિકા સંબંધો પર ટ્રમ્પના નિવેદન બાદ PM મોદી અને જયશંકરની પ્રતિક્રિયા

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર વધતી ચર્ચા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. જયશંકરે શનિવારે જણાવ્યું કે વડાપ્રધાન મોદી ભારત-અમેરિકા ભાગીદારીને અત્યંત મહત્ત્વ આપે છે અને બંને દેશો સતત સંપર્કમાં છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં ભારતને “મિત્ર” કહીને સંબોધ્યા...

જમ્મુ-કાશ્મીરના હઝરતબલ દરગાહમાં અશોક સ્તંભને લઈ વિવાદ, ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડ્યું
Post

જમ્મુ-કાશ્મીરના હઝરતબલ દરગાહમાં અશોક સ્તંભને લઈ વિવાદ, ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડ્યું

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના હઝરતબલ દરગાહમાં શુક્રવારે અશાંતિ સર્જાઈ હતી. દરગાહના પુનર્નિર્માણ બાદ સ્થાપિત કરાયેલા શિલાલેખ પર અશોક સ્તંભ અંકિત કરવાથી ભીડે વિરોધ વ્યક્ત કરી તોડફોડ કરી હતી. ભીડનો આક્રોશ એ હતું કે રાષ્ટ્રીય ચિહ્નને ધાર્મિક સ્થળે મૂકવું ઈસ્લામની ભાવનાના વિરુદ્ધ છે. લોકો એ ચિહ્નને તાત્કાલિક હટાવવાની માગ કરી રહ્યા હતા. વક્ફ બોર્ડ અધ્યક્ષ ડૉ. દરખ્શાં આંદ્રાબીએ...

આંધ્ર પ્રદેશના તુરાકાપાલેમ ગામમાં રહસ્યમય બીમારીથી 20નાં મોત, સરકારે જાહેર કરી સ્વાસ્થ્ય ઈમરજન્સી
Post

આંધ્ર પ્રદેશના તુરાકાપાલેમ ગામમાં રહસ્યમય બીમારીથી 20નાં મોત, સરકારે જાહેર કરી સ્વાસ્થ્ય ઈમરજન્સી

આંધ્ર પ્રદેશ: આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના તુરાકાપાલેમ ગામમાં છેલ્લા બે મહિનાથી રહસ્યમય બીમારી ફેલાઈ રહી છે, જેના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી છે અને ગામમાં ઉચ્ચ સ્તરીય તબીબી ટીમોને તપાસ માટે મોકલી છે. સ્વાસ્થ્ય શિક્ષણ નિયામક ડૉ....

ટ્રમ્પના વખાણ બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો આભાર
Post

ટ્રમ્પના વખાણ બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો આભાર

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે સકારાત્મક નિવેદન આપ્યું. તેમના જવાબમાં મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને ટ્રમ્પનો આભાર માન્યો અને ભારત-અમેરિકા સંબંધોને મજબૂત ગણાવ્યા. મોદીએ લખ્યું કે, “અમે દિલથી તમારો આભાર માનીએ છીએ. અમે પ્રમુખ ટ્રમ્પની ભાવનાઓ...

લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડનું સોના-હીરા જડિત કળશ ચોરાયું, પોલીસે શોધ શરૂ કરી
Post

લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડનું સોના-હીરા જડિત કળશ ચોરાયું, પોલીસે શોધ શરૂ કરી

દિલ્હી: ઐતિહાસિક લાલ કિલ્લા પરિસરમાં ધાર્મિક સમારોહ દરમ્યાન લગભગ 1 કરોડ રૂપિયાની કિંમતનું સોના અને હીરા જડિત કળશ ચોરી જવાના બનાવે ચકચાર મચી ગયો છે. આ કળશ 760 ગ્રામ સોનાથી બનેલું હતું અને લગભગ 150 ગ્રામ હીરા, માણેક તથા નીલમણિથી શણગારેલું હોવાનું પોલીસએ જણાવ્યું. આ ધાર્મિક વિધિ 28 ઑગસ્ટથી લાલ કિલ્લાના 15 ઑગસ્ટ પાર્ક ખાતે...