Author: Inside Media Network (Aarohi Patel)

સવાઈ માધોપુરમાં બોટ પલટી, નદીમાં 7 લોકો લાપતા
Post

સવાઈ માધોપુરમાં બોટ પલટી, નદીમાં 7 લોકો લાપતા

રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં આજે સૂરવાલ નદીમાં મોટી દુર્ઘટના બની છે, જ્યાં એક હોડી પલટી જતા 10 લોકો પૈકી 3 લોકો બચાવાયા છે અને 7 લોકો હજુ લાપતા છે. સ્થાનિક માહિતી અનુસાર, બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હતા, જેના કારણે બોટનું સંતુલન બગડી અચાનક પલટી ગઈ. ઘટના રણથંભોર નેશનલ પાર્ક નજીક થઈ હતી અને...

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં 1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે
Post

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં 1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે

પીએમ નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટ, 2025ના રોજ ગુજરાતની મુલાકાતે આવી 1,400 કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સ ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓને લાભ પહોંચાડશે. નવા રેલવે પ્રોજેક્ટ્સ પ્રદેશની રિજનલ કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે. પીએમ મોદીએ મહેસાણા-પાલનપુર રેલવે લાઇન (65...

જાફરાબાદમાં દરિયાઈ તોફાન: 3 માછીમારોના મૃતદેહ મળ્યા, 9 હજુ લાપતા
Post

જાફરાબાદમાં દરિયાઈ તોફાન: 3 માછીમારોના મૃતદેહ મળ્યા, 9 હજુ લાપતા

અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં છેલ્લા ત્રણ દિવસથી તોફાની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે માછીમારો માટે ભારે જોખમ ઊભું થયું છે. આ દરમિયાન ત્રણ દિવસ પહેલાં જાફરાબાદ અને રાજપરાની ત્રણ ફિશિંગ બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 11 માછીમારો લાપતા થયા હતા. છેલ્લા 48 કલાકથી કોસ્ટગાર્ડની ટીમ જહાજ અને હેલિકોપ્ટર દ્વારા સઘન શોધખોળ ચલાવી...

બિહારમાં ચૂંટણી પહેલાં ભાજપનો મોટો દાવ: પીએમ મોદીની રેલીમાં RJD ધારાસભ્યો મંચ પર
Post

બિહારમાં ચૂંટણી પહેલાં ભાજપનો મોટો દાવ: પીએમ મોદીની રેલીમાં RJD ધારાસભ્યો મંચ પર

બિહારમાં આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી રહ્યો છે. શુક્રવારે ગયામાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન રાજકીય હલચલ વધારતી ઘટના સામે આવી. રેલીના મંચ પર આરજેડીના બે ધારાસભ્યો, નવાદાની ધારાસભ્ય વિભા દેવી અને રાજૌલીના ધારાસભ્ય પ્રકાશ વીર, NDAના નેતાઓ સાથે બેઠા જોવા મળ્યા. માહિતી મુજબ, વિભા દેવી આરજેડીના પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા...

કચ્છમાં રાત્રે બે ભૂકંપના આંચકા, ભચાઉમાં 3.4 અને રાપરમાં 2.7 તીવ્રતા નોંધાઈ
Post

કચ્છમાં રાત્રે બે ભૂકંપના આંચકા, ભચાઉમાં 3.4 અને રાપરમાં 2.7 તીવ્રતા નોંધાઈ

કચ્છમાં ગુરૂવારે રાત્રે રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો. ભચાઉમાં રાત્રે 10:12 કલાકે 3.4 તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો, જ્યારે રાપરમાં રાત્રે 10:19 કલાકે 2.7 તીવ્રતાનો હલકો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી લગભગ 20 કિલોમીટર દૂર હતું. ભૂલાપી તીવ્રતા ઓછી હોવાથી કોઈ નાણાકીય અથવા શરીરિક નુકસાનની જાણકારી...

સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ, બિહાર મતદાર યાદી મુદ્દે ધમાલ વચ્ચે પસાર થયા 27 બિલ
Post

સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ, બિહાર મતદાર યાદી મુદ્દે ધમાલ વચ્ચે પસાર થયા 27 બિલ

નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર, જે 21 જુલાઈએ શરૂ થયું હતું અને એક મહિના સુધી ચાલ્યું હતું, આજે પૂર્ણ થયું. આ સત્ર દરમિયાન બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારા (SIR) પ્રક્રિયા મુદ્દે બંને ગૃહોમાં દરરોજ ઉગ્ર વિક્ષેપ અને હોબાળો જોવા મળ્યો હતો. વિપક્ષના સતત હોબાળા અને વોકઆઉટ છતાં સરકાર પોતાના એજન્ડા પર આગળ...

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર માત્ર ટિકિટધારકોને જ એન્ટ્રી, ટ્રાયલનો બીજો તબક્કો શરૂ
Post

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર માત્ર ટિકિટધારકોને જ એન્ટ્રી, ટ્રાયલનો બીજો તબક્કો શરૂ

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભીડ ઘટાડવા માટે એક નવી વ્યવસ્થા અમલમાં મુકાઈ રહી છે. રેલવે બોર્ડના સૂચન મુજબ, સ્ટેશન પરિસરમાં હવે માત્ર માન્ય ટિકિટ ધરાવતા મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવશે. આ પગલું અનરિઝર્વ્ડ કોચમાં વધતી ભીડ પર નિયંત્રણ મેળવવા માટે લેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, આ ટ્રાયલ એક મહિના સુધી ચાલશે અને કડક...

ઉત્તરાખંડમાં ધો.9ના વિદ્યાર્થીએ શિક્ષક પર ગોળીબાર કરી, શિક્ષક ગંભીર હાલતમાં
Post

ઉત્તરાખંડમાં ધો.9ના વિદ્યાર્થીએ શિક્ષક પર ગોળીબાર કરી, શિક્ષક ગંભીર હાલતમાં

ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના કાશીપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ 9ના વિદ્યાર્થીએ પોતાના શિક્ષક પર ગોળીબાર કર્યો. આ ઘટનામાં શિક્ષકને જમણા ખભા નીચે ગોળી વાગી, જેને કારણે તેમને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, શિક્ષક દ્વારા વિદ્યાર્થીને થપ્પડ મારતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવી વિદ્યાર્થીએ પોતાના...

જોલી એલએલબી 3 રિલીઝ પહેલાં વિવાદમાં, અક્ષય કુમાર અને અરશદ વારસી માટે કોર્ટનું સમન્સ
Post

જોલી એલએલબી 3 રિલીઝ પહેલાં વિવાદમાં, અક્ષય કુમાર અને અરશદ વારસી માટે કોર્ટનું સમન્સ

બોલિવૂડની અપકમિંગ ફિલ્મ જોલી એલએલબી 3 રિલીઝ પહેલાં જ કાનૂની વિવાદમાં ઘેરાઈ ગઈ છે. પુણેની સિવિલ કોર્ટે અક્ષય કુમાર અને અરશદ વારસીને કોર્ટમાં હાજર થવાનો સમન્સ મોકલ્યો છે. આ પગલું ફિલ્મના ટીઝરમાં વકીલો અને જજોને અપમાનજનક રીતે દર્શાવવાના આરોપોને કારણે લેવાયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વકીલ વાજેદ ખાન અને ગણેશ મહાસ્કેએ કોર્ટમાં અરજી દાખલ કરીને...

ભારતને વ્યૂહાત્મક ભાગીદાર ન ગણવું અમેરિકાની સૌથી મોટી ભૂલ: નિક્કી હેલી
Post

ભારતને વ્યૂહાત્મક ભાગીદાર ન ગણવું અમેરિકાની સૌથી મોટી ભૂલ: નિક્કી હેલી

વૉશિંગ્ટન: અમેરિકાનાં સંયુક્ત રાષ્ટ્રસ્થિત પૂર્વ રાજદૂત નિક્કી હેલીે ચેતવણી આપી છે કે ભારતને વિશિષ્ટ લોકશાહી મૂલ્યો ધરાવતા વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ન ગણવું અમેરિકાની સૌથી મોટી વ્યૂહાત્મક ભૂલ સાબિત થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત ચીન સામેનું સૌથી મોટું કાઉન્ટર વેઇટ છે અને ભારત કોમ્યુનિસ્ટ ચીનની જેમ ડરાવતું નથી. નિક્કી હેલીે ટ્રમ્પના નિર્ણયની પણ...