Author: Inside Media Network (Aarohi Patel)

ગાઝાપટ્ટીના 75% વિસ્તારમાં ઇઝરાયલનો કબજો, 10,000 હમાસ મથકોનો નાશ
Post

ગાઝાપટ્ટીના 75% વિસ્તારમાં ઇઝરાયલનો કબજો, 10,000 હમાસ મથકોનો નાશ

ઇઝરાયલ: ઇઝરાયલી સેનાએ બુધવારે જણાવ્યું હતું કે, શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ કરવામાં આવેલા પ્રચંડ હુમલામાં માત્ર એક જ દિવસે 200 ત્રાસવાદી મથકોનો નાશ કરાયો છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,000 જેટલા મથકોનો ખાતમો કરવામાં આવ્યો છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે ગાઝાપટ્ટીના 75% વિસ્તારમાં હવે તેમનો કબજો છે અને માત્ર 25% વિસ્તાર જ હમાસના...

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર: વોટ ચોરીથી લઈને બેરોજગારી સુધી 6 ગંભીર આરોપ
Post

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર: વોટ ચોરીથી લઈને બેરોજગારી સુધી 6 ગંભીર આરોપ

કોંગ્રેસ સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ફરીથી કડક પ્રહાર કર્યા છે. બિહારમાં ચાલી રહેલી ‘વોટ અધિકાર યાત્રા’ દરમિયાન તેમણે ભાજપ પર વોટ ચોરીનો મુદ્દો ફરી ઉઠાવ્યો અને છ મુદ્દાઓ પર સીધી ટીકા કરી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “જે સરકાર વોટ ચોરીથી બને છે, શું તે ક્યારેય જનસેવા માટે પ્રતિબદ્ધ હોઈ...

ભારત-ચીન લિપુલેખ કરાર બાદ નેપાળનો વિરોધ, ભારતનો કડક જવાબ
Post

ભારત-ચીન લિપુલેખ કરાર બાદ નેપાળનો વિરોધ, ભારતનો કડક જવાબ

ભારત અને ચીન વચ્ચે લિપુલેખ માર્ગ દ્વારા સરહદી વેપાર ફરી શરૂ કરવા માટે થયેલા કરાર બાદ નેપાળે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. નેપાળે આ વિસ્તારને પોતાનો અભિન્ન ભાગ ગણાવ્યો છે અને જણાવ્યું કે તે તેના સત્તાવાર નકશામાં દર્શાવવામાં આવ્યો છે. નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે લિમ્પિયાધૂરા, લિપુલેખ અને કાલાપાની મહાકાલી નદીના પૂર્વમાં આવેલા છે...

આસામમાં 18 વર્ષથી વધુ વયના લોકોને આધાર કાર્ડ પર પ્રતિબંધ, સરકારનો મોટો નિર્ણય
Post

આસામમાં 18 વર્ષથી વધુ વયના લોકોને આધાર કાર્ડ પર પ્રતિબંધ, સરકારનો મોટો નિર્ણય

આસામ સરકારે રાજ્યમાં આધાર કાર્ડ બનાવવા અંગે મોટો નિર્ણય લીધો છે. 21 ઓગસ્ટે જાહેર કરાયેલા આ નિર્ણય મુજબ હવે રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આધાર કાર્ડ આપવામાં નહીં આવે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે, ગેરકાયદે પ્રવાસીઓને નાગરિકતા મેળવતા અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ વ્યવસ્થા ઓક્ટોબરથી અમલમાં આવશે અને તે માટે...

ટ્રમ્પ અને વેનેઝુએલામાં તણાવ: 3 યુદ્ધ જહાજો સામે 45 લાખ સૈનિકો, શત્રુતા પાછળના 5 મોટા કારણો
Post

ટ્રમ્પ અને વેનેઝુએલામાં તણાવ: 3 યુદ્ધ જહાજો સામે 45 લાખ સૈનિકો, શત્રુતા પાછળના 5 મોટા કારણો

અમેરિકા અને વેનેઝુએલાની શત્રુતા ફરી એકવાર ચર્ચામાં છે. ડ્રગ્સ તસ્કરી રોકવાના બહાને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા તરફ ત્રણ યુદ્ધ જહાજ મોકલ્યા છે. અમેરિકાએ આરોપ મૂક્યો છે કે વેનેઝુએલાની સરકાર ડ્રગ્સ તસ્કરીને પ્રોત્સાહન આપી રહી છે, જ્યારે વેનેઝુએલાએ આ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે અને જવાબમાં 45 લાખ સૈનિકો તૈનાત કર્યા છે. વેનેઝુએલાના પ્રમુખ...

વડાપ્રધાન મોદીની ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે ફોન પર યુક્રેન યુદ્ધ મુદ્દે ચર્ચા
Post

વડાપ્રધાન મોદીની ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે ફોન પર યુક્રેન યુદ્ધ મુદ્દે ચર્ચા

ભારત હંમેશાથી યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવા માટે વાતચીતનો માર્ગ અપનાવવાનું સમર્થન કરતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ પણ સંઘર્ષનો ઉકેલ સંવાદ દ્વારા લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તાજેતરમાં, વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર ચર્ચા કરી. બંને નેતાઓએ યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો માટે શાંતિપૂર્ણ ઉકેલ માટેના...

રેલવે મુસાફરો માટે રાહત: વધારાના સામાન પર નહીં લાગે કોઈ દંડ, અહેવાલોને રદ કર્યા
Post

રેલવે મુસાફરો માટે રાહત: વધારાના સામાન પર નહીં લાગે કોઈ દંડ, અહેવાલોને રદ કર્યા

રેલવે મુસાફરો માટે મહત્વની સ્પષ્ટતા કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ટ્રેન મુસાફરો પાસેથી વિમાન સેવા જેવી વધારાના સામાન માટે વધારાના ચાર્જ વસૂલવાની કોઈ નવી વ્યવસ્થા કરવામાં આવી નથી. તાજેતરમાં આવી રહેલા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય રેલવે લગેજ માટે નવા નિયમો લાગુ કરી રહી છે, જેમાં મર્યાદા કરતાં વધુ સામાન...

એશિયા કપ હોકી 2025 માટે ભારતીય ટીમ જાહેર, હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળ ઉતરશે મેદાને
Post

એશિયા કપ હોકી 2025 માટે ભારતીય ટીમ જાહેર, હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળ ઉતરશે મેદાને

હોકી ઇન્ડિયાએ બિહારના રાજગીરમાં 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર 2025 સુધી યોજાનાર પુરુષ હોકી એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. 18 સભ્યોની આ ટીમનું નેતૃત્વ અનુભવી ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહ કરશે. ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું ઉત્તમ સંયોજન છે, જે ટૂર્નામેન્ટમાં મજબૂત પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. ગોલકીપિંગની જવાબદારી કૃષ્ણ બી પાઠક અને સૂરજ કરકેરા પર...

દ્વારકાના ભોગાત ગામે વરસાદી પાણીથી ઘેરાયા 17 લોકો, બોટ દ્વારા સલામત સ્થળે રેસ્ક્યુ
Post

દ્વારકાના ભોગાત ગામે વરસાદી પાણીથી ઘેરાયા 17 લોકો, બોટ દ્વારા સલામત સ્થળે રેસ્ક્યુ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને કારણે કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ભોગાત ગામ પાસે આવેલ એક બિલ્ડિંગની ચારેબાજુ વરસાદી પાણી છવાઈ જતા બાળકો સહિત કુલ 17 લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ખંભાળિયા ફાયર સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. તંત્ર દ્વારા બોટની મદદથી...

ઓનલાઈન ગેમિંગ બિલ પાસ: મની ગેમ્સ પર કડક કાયદો, સટ્ટાબાજી હવે દંડનીય ગુનો
Post

ઓનલાઈન ગેમિંગ બિલ પાસ: મની ગેમ્સ પર કડક કાયદો, સટ્ટાબાજી હવે દંડનીય ગુનો

ભારતમાં હવે ઓનલાઈન સટ્ટાબાજી દંડનીય ગુનો ગણાશે કારણ કે લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલના અમલથી સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્લિકેશન્સ અને તેનું માર્કેટિંગ કરનાર સેલિબ્રિટીઓ સામે કાર્યવાહી સરળ બનશે. હાલ દેશભરમાં આશરે 22 કરોડ યુઝર્સ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સનો ઉપયોગ કરે છે, જેમાંથી લગભગ 11 કરોડ યુઝર્સ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે...