Author: Inside Media Network (Aarohi Patel)

કપિલ શર્માના કેફે પર હુમલા કેસમાં ઇન્ટરપોલની એન્ટ્રી, FBIએ રણદીપ મલિકની અમેરિકામાં ધરપકડ કરી
Post

કપિલ શર્માના કેફે પર હુમલા કેસમાં ઇન્ટરપોલની એન્ટ્રી, FBIએ રણદીપ મલિકની અમેરિકામાં ધરપકડ કરી

કોમેડિયન કપિલ શર્માના કેનેડામાં સ્થિત કેફે પર થયેલા હુમલાના કેસમાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી કાર્યવાહી થઈ છે. આ મામલે ઇન્ટરપોલ જોડાયું છે અને અમેરિકામાં તપાસ દરમિયાન એફબીઆઈએ રણદીપ મલિક નામના શખ્સને ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રણદીપ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે. માહિતી મુજબ, રણદીપ મલિક એક કુખ્યાત ગુનેગાર છે અને દિલ્હીમાં થયેલા...

જેનિફર મિસ્ત્રીનો દાવો: દિલીપ જોશીએ અસિત મોદીને કોલર પકડી લીધો, થયો હતો મોટો ઝઘડો
Post

જેનિફર મિસ્ત્રીનો દાવો: દિલીપ જોશીએ અસિત મોદીને કોલર પકડી લીધો, થયો હતો મોટો ઝઘડો

પ્રસિદ્ધ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 17 વર્ષથી દર્શકોને મનોરંજન આપી રહ્યો છે. આ શોના પ્રોડ્યુસર અસિત મોદી છે, જ્યારે દિલીપ જોશી જેઠાલાલની ભૂમિકા ભજવી રહ્યા છે. શોમાં મિસિસ રોશનના રોલમાં દેખાયેલી જેનિફર મિસ્ત્રીએ હવે ચોંકાવનારો દાવો કર્યો છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જેનિફરે જણાવ્યું કે, હોંગકોંગ ટૂર દરમિયાન દિલીપ જોશી અને અસિત...

જન્માષ્ટમી નિમિત્તે વડોદરા-ડાકોર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે પશ્ચિમ રેલવે
Post

જન્માષ્ટમી નિમિત્તે વડોદરા-ડાકોર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે પશ્ચિમ રેલવે

જન્માષ્ટમી તહેવાર અને સતત રજાઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા-ડાકોર વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. વડોદરા થી આ ટ્રેન 16 ઓગસ્ટે રાત્રે 9:30 વાગ્યે પ્રસ્થાન કરશે અને રાત્રે 11:15 કલાકે ડાકોર પહોંચશે. પાછી ડાકોર-વડોદરા સ્પેશિયલ ટ્રેન 17 ઓગસ્ટે રાત્રે 2 વાગ્યે ડાકોરથી...

અંડર-15 ટેબલ ટેનિસ ફાઇનલમાં પશ્ચિમ બંગાળના ખેલાડીઓની ધમાકેદાર જીત
Post

અંડર-15 ટેબલ ટેનિસ ફાઇનલમાં પશ્ચિમ બંગાળના ખેલાડીઓની ધમાકેદાર જીત

સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજિત નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અંડર-15 કેટેગરીની ફાઇનલમાં પશ્ચિમ બંગાળના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. અદિત્ય દાસે અંડર-15 બોયઝની રોમાંચક ફાઇનલમાં મહારાષ્ટ્રના અનસીડીડ નિલય પાટેકરને 3-2થી હરાવી ખિતાબ જીતી લીધો. બીજી તરફ, પશ્ચિમ બંગાળની સેકન્ડ સીડ અંકોલિકા ચક્રવર્તીએ અંડર-15 ગર્લ્સની ફાઇનલમાં મહારાષ્ટ્રની ટોચની સીડ નૈશા રેવાસ્કરને 3-0થી હરાવી સરળ જીત મેળવી....

ભારત-ચીન સહયોગ પર ચીનનું નિવેદન: ‘ભાગીદારી જ બંને દેશો માટે સાચો રસ્તો’
Post

ભારત-ચીન સહયોગ પર ચીનનું નિવેદન: ‘ભાગીદારી જ બંને દેશો માટે સાચો રસ્તો’

ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘટનાને પાંચ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. હવે બંને દેશો લોકલ લેવલ પર બનતી વસ્તુઓના સરહદી વ્યાપારને ફરી શરૂ કરવા અંગે ચર્ચા કરી રહ્યા છે. લાંબા સમયથી ચાલતા તણાવને ઓછો કરવા માટે બંને દેશો પ્રયત્નશીલ છે. આ વચ્ચે, ચીનના વિદેશ મંત્રાલયનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ચીનના જણાવ્યા મુજબ,...

ઇટાલીમાં મોટી દરિયાઈ દુર્ઘટના: લૈમ્પેદુસા ટાપુ પાસે જહાજ પલટતા 27નાં મોત, અનેક ગુમ
Post

ઇટાલીમાં મોટી દરિયાઈ દુર્ઘટના: લૈમ્પેદુસા ટાપુ પાસે જહાજ પલટતા 27નાં મોત, અનેક ગુમ

ઇટાલીના લૈમ્પેદુસા ટાપુ નજીક દરિયાઈ માર્ગે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. લગભગ 100 જેટલા પ્રવાસીઓને લઈ જતું એક જહાજ પલટી ગયું, જેમાં 27 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગુમ છે. આ ઘટનાની પુષ્ટિ યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR)ના ફિલિપો ગ્રાન્ડીએ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, ‘લૈમ્પેદુસાના કિનારે થયેલી આ દુઃખદ ઘટના દરમિયાન...

કિશ્તવાડમાં ભયાનક ક્લાઉડબર્સ્ટ: 33ના મોત, 200થી વધુ ગુમ, ગામ કાટમાળમાં દફન
Post

કિશ્તવાડમાં ભયાનક ક્લાઉડબર્સ્ટ: 33ના મોત, 200થી વધુ ગુમ, ગામ કાટમાળમાં દફન

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજે બપોરે ભયાનક કુદરતી હોનારત સર્જાઈ હતી. ચિશોતી ગામમાં આભ ફાટતાં આખું ગામ પૂરના પાણીમાં તણાઈ ગયું અને 33 લોકોના મોત થયા જ્યારે 200થી વધુ લોકો ગુમ છે. આ ઘટનાથી લોકોની વર્ષોની મહેનત ક્ષણોમાં કાટમાળમાં દફનાઈ ગઈ. મચેલ માતાના મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા ત્યારે અચાનક આભ ફાટતાં આંખના પલકારામાં જળબંબાકાર...

ગુજરાત સરકારે જાહેર કરી વર્ષ 2025ની ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની યાદી, 30 શિક્ષકોનો સન્માન
Post

ગુજરાત સરકારે જાહેર કરી વર્ષ 2025ની ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની યાદી, 30 શિક્ષકોનો સન્માન

ગાંધીનગર: ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને બિરદાવવા માટે વર્ષ 2025ના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની જાહેરાત કરી છે. આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 30 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના 15 અને માધ્યમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકોનો સમાવેશ થાય છે. દર વર્ષે રાજ્ય સરકાર આ પુરસ્કાર શિક્ષણ ક્ષેત્રે પ્રેરક યોગદાન આપનારા...

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતાં પૂરથી ભારે વિનાશ: 30થી વધુના મોત, 200થી વધુ ગુમ
Post

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતાં પૂરથી ભારે વિનાશ: 30થી વધુના મોત, 200થી વધુ ગુમ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પડ્ડર સબ ડિવિઝન વિસ્તારમાં વાદળ ફાટ્યાના કારણે વિનાશક પૂર આવ્યું છે. ચિશોતી ગામમાં મચૈલ માતાના મંદિર નજીક થયેલા આભ ફાટવાના કારણે અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું હતું, જેના કારણે હાલત ગંભીર બની ગઈ હતી. અત્યાર સુધી 30થી વધુ લોકોના મૃતદેહો મળી આવ્યા છે, જેમાં CISFના 2 જવાનો પણ સામેલ છે. ઉપરાંત 100થી વધુ...

જન્માષ્ટમી પર ગુજરાતમાં મુસાફરી સહેલી બનશે: 1200 એક્સ્ટ્રા ST બસો દોડશે
Post

જન્માષ્ટમી પર ગુજરાતમાં મુસાફરી સહેલી બનશે: 1200 એક્સ્ટ્રા ST બસો દોડશે

ગુજરાતમાં જન્માષ્ટમીના પાવન અવસર પર લોકો મોટા પ્રમાણમાં પોતાના વતન તરફ રવાના થાય છે. તહેવાર દરમ્યાન મુસાફરોને સહુલિયત મળી રહે તે માટે એસ.ટી નિગમે વિશેષ આયોજન કર્યું છે. આ વર્ષે નિગમ દ્વારા અંદાજે 1200 જેટલી એક્સ્ટ્રા ST બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી મુસાફરોને મુશ્કેલી વિના પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકાય. અંદાજ મુજબ બે...