કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગાઝામાં ઈઝરાયલી સુરક્ષા દળ (IDF) દ્વારા કરવામાં આવેલી સૈન્ય નાકાબંધી અને ત્યાં સર્જાયેલી માનવીય દુર્ઘટના અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ભારત સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીક્ષ્ણ પ્રહાર કર્યો છે. સોનિયા ગાંધીનો આરોપ છે કે ભારત સરકાર ગાઝામાં થઈ રહેલા નરસંહાર પર મૌન ધારણ...
Category: BREAKING NEWS
આતંકીઓ માટે કોઈ સ્થળ સુરક્ષિત નથી, ઓપરેશન સિંદૂરએ સાબિત કર્યું: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ઓપરેશન સિંદૂરના ફરી વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે આ ઓપરેશન એ સાબિત કરી દીધું છે કે આતંકવાદીઓ અને ભારતના દુશ્મનો માટે કોઈ સ્થળ સુરક્ષિત નથી. મોદીએ રાજેન્દ્ર ચોલ-પ્રથમની જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ચોલ રાજાઓના યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું કે ચોલ વંશે શ્રીલંકા...
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી ઉપર, રાજ્યમાં હાઇએલર્ટ
ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડે ધમાલ મચાવી છે. ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલ સમગ્ર રાજ્યના જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 62 ટકા થઈ ગયું છે. વધતા જળસ્તરના કારણે અનેક વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના જળાશયોની હાલની સ્થિતિ રાજ્યના કુલ 29 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જેમાં કચ્છના...
નકલી દૂતાવાસ કૌભાંડ: 10 વર્ષમાં 162 વિદેશ યાત્રા અને ₹300 કરોડનો ફ્રોડ
ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં નકલી દૂતાવાસના કેસમાં ભેજાબાજ હર્ષવર્ધન જૈનની ધરપકડ બાદ સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. નોઈડા એસટીએફના અધિકારીઓએ જણાવ્યું કે, કવિનગર સ્થિત તેમના મકાનમાંથી મળેલા દસ્તાવેજોમાં ખુલ્યું છે કે હર્ષવર્ધને એહસાન અલી સૈયદ સાથે મળી વિદેશમાં 25 કંપનીઓ રજિસ્ટર કરી હતી અને અનેક બેંક એકાઉન્ટ પણ ધરાવે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે...
ધનખડના રાજીનામાથી ભાજપની મુશ્કેલીઓ વધી, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ ભાજપની અંદરની રાજકીય સ્થિતિમાં નવા પડકારો ઉભા થયા છે. પક્ષ હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મુદ્દે અસમંજસમાં છે. પહેલાંથી જ આરએસએસ સાથે સહમતિ બનાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરી રહેલું ભાજપ હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી પર ફોકસ કરી રહ્યું છે, જેના કારણે અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા છે. નવા અધ્યક્ષ મુદ્દે ચર્ચાઓ...
સરકાર નકામી વસ્તુ, ચાલુ ગાડીમાં પંક્ચર કરી દેશે : નીતિન ગડકરીનું સૂચક નિવેદન
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી અને નાગપુરથી ભાજપ સાંસદ નીતિન ગડકરીએ નાગપુર સ્થિત ‘સ્પોર્ટ્સ એઝ એ કેરિયર’ કાર્યક્રમમાં ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, રાજકારણ નશા જેવું છે, જ્યાં સત્તા, સંપત્તિ અને સૌંદર્ય ક્ષણિક હોય છે. ગડકરીએ સરકારની અસમર્થતાની ટીકા કરતાં જણાવ્યું કે, “સરકાર ખૂબ નકામી વસ્તુ છે, કોર્પોરેશનના ભરોસે કોઈ કામ પૂરું થતું નથી. આ...
રાજસ્થાનની શાળામાં ભયાનક દુર્ઘટના ને લઈને ખુલાસો, વિદ્યાર્થીઓ ચીસો પાડી ચેતવતા રહ્યા, છતાં શિક્ષકો ધમકાવતા રહ્યા
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદી ગામમાં શુક્રવારે એક હ્રદયદ્રાવક દુર્ઘટના બની. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની 78 વર્ષ જૂની ઇમારતની છત તૂટી પડતાં સાત માસૂમ વિદ્યાર્થીઓનાં મોત થયા અને અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે, ઈમારતની જર્જરિત સ્થિતિ અંગે તેઓએ પહેલાથી...
વિશ્વના લોકપ્રિય નેતાઓમાં મોદી ફરી ટોચ પર, ટ્રમ્પ અને મેલોની પણ રહ્યા પાછળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વિશ્વમાં સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે પોતાની જગ્યા મજબૂત બનાવી છે. મોર્નિંગ કન્સલ્ટ નામની બિઝનેસ ઇન્ટેલિજન્સ સંસ્થાએ જુલાઈ 2025 માટે જાહેર કરેલા તાજેતરના સર્વે મુજબ, પીએમ મોદીને 75% approval rating મળ્યું છે, જે તમામ 20થી વધુ દેશોના નેતાઓ કરતા સૌથી વધુ છે. આ સર્વે 4 જુલાઈથી 10 જુલાઈ 2025 વચ્ચે...
RCBના ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ બીજી દુષ્કર્મની એફઆઈઆર, IPL દરમિયાન શોષણનો આરોપ
આરસીબી (RCB) માટે IPL-2025 રમનાર ક્રિકેટર યશ દયાલના મુશ્કેલીઓમાં વધારો થયો છે. જયપુરની એક યુવતીએ તેમની સામે દુષ્કર્મનો આક્ષેપ લગાવી નવી એફઆઈઆર નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે યશ દયાલે ક્રિકેટમાં કરિયર બનાવવાની લાલચ આપી તેને બ્લેકમેઇલ કરીને બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ જણાવ્યું કે તેઓ IPL દરમિયાન જયપુર આવ્યા ત્યારે તેમના...
જાતિ આધારિત વસતી ગણતરી ન કરાવવી મારી સૌથી મોટી ભૂલ: રાહુલ ગાંધી
દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયેલી કોંગ્રેસના ઓબીસી સંમેલનમાં રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દે ખુલ્લેઆમ પોતાની ભૂલ સ્વીકારી છે. કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું કે, “દલિતો અને આદિવાસીઓની સમસ્યાઓ સમજવી સરળ છે, પણ OBC વર્ગની સમસ્યાઓને ઊંડાણપૂર્વક સમજી શકી નહી એ મારી ખામી રહી છે. જાતિ આધારિત વસતી ગણતરી ન કરાવવી એ અમારી પાર્ટીની નહીં, પણ...









