વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ (WCL)ના આયોજકોએ લીધો મોટો નિર્ણય વિશ્વ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ (WCL) અંતર્ગત આજે રમાનાર ભારત અને પાકિસ્તાન લિજેન્ડ્સ વચ્ચેની હાઇપ્રોફાઇલ ક્રિકેટ મેચ હવે રદ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ભારે વિવાદ, સામાજિક મીડિયામાં ઉઠેલી નારાજગી અને પૂર્વ ભારતીય ક્રિકેટરો પર થયેલા દબાણને પગલે આ મોટો નિર્ણય લેવાયો છે. શિખર...
Category: BREAKING NEWS
ઓબામા સામે તુલસી ગેબાર્ડનો આક્ષેપ: ટ્રમ્પને સત્તાથી હટાવવાનું ષડયંત્ર રચાયું હતું!
અમેરિકન ગુપ્તચર વિભાગના વડા તુલસી ગેબાર્ડે પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા પર મોટો આરોપ મૂક્યો છે. તુલસીના કહેવા મુજબ ઓબામા અને તેમના ટોચના અધિકારીઓએ 2016ની ચૂંટણી પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ કાવતરું રચ્યું હતું. ગેબાર્ડે કહ્યું કે ટ્રમ્પને સત્તાથી દૂર કરવાનો પ્રયાસ અમેરિકન લોકશાહીની અંદર ખતરનાક ષડયંત્ર હતું. તુલસીએ જણાવ્યું કે ઓબામાના આ પ્રયાસો અમેરિકન નાગરિકોની ઇચ્છાને દબાવવા...
‘5 ફાઈટર વિમાનોનું સત્ય શું છે?’ રાહુલ ગાંધીનો મોદીને સવાલ, ટ્રમ્પના દાવા પર માગ્યો જવાબ
તાજેતરમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન પાંચ ફાઈટર વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા. જોકે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે આ વિમાનો કયા દેશના હતા. ઓપરેશન સિંદૂર પછી સીઝફાયર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવભર્યા સમયગાળામાં, ભારતે 22 એપ્રિલે ઓપરેશન સિંદૂર હેઠળ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ...
ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર POK ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં છુપાયેલો હોવાનો ખુલાસો
ભારતની ગુપ્તચર એજન્સીઓને મોટો ખુલાસો મળ્યો છે. દેશના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના સંસ્થાપક મસૂદ અઝહર અંગે મળેલી તાજી માહિતી પ્રમાણે તે હાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં છુપાયેલો છે. આ સ્થળ તેના જૂના ગઢ બહાવલપુરથી લગભગ 1000 કિમી દૂર હોવાનું કહેવાય છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. પાકિસ્તાનના દાવા પર...
અમેરિકાના લોસ એન્જેલસમાં કાર ચાલકે ભીડ પર કાર ચલાવતાં 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત
અમેરિકાના લોસ એન્જેલસ શહેરમાં શનિવારે સાંજે એક ભયાનક દુર્ઘટનાની ઘટના સામે આવી છે, જેના કારણે આખા શહેરમાં ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો મુજબ, દુર્ઘટના લોસ એન્જેલસના સાંતા મોનિકા બુલેવાર્ડ વિસ્તારમાં બની હતી, જ્યાં એક મ્યૂઝિક વેન્યૂ (સંગીત કાર્યક્રમનું સ્થળ) નજીક મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન અચાનક એક કાર ચલાવનારાએ સીધા ભીડ...
ટાટા સન્સે ‘AI-171 સ્મૃતિ અને કલ્યાણ ટ્રસ્ટ’ ની સ્થાપના કરી, દુર્ઘટનાના પીડિતોને મળશે ₹500 કરોડની સહાય
ટાટા સન્સે શુક્રવારે ‘AI-171 સ્મૃતિ અને કલ્યાણ ટ્રસ્ટ’ નામના એક જાહેર ચેરિટેબલ ટ્રસ્ટની મુંબઈમાં નોંધણી પૂર્ણ કરી છે. આ ટ્રસ્ટ અમદાવાદમાં Air India ફલાઇટ AI-171ના દુર્ઘટનામાં મૃત અને ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને સમર્પિત છે. ટ્રસ્ટ દ્વારા દુર્ઘટનામાં જીવ ગુમાવનારના આશ્રિતો, ગંભીર રીતે ઘાયલ થયેલા અને પરોક્ષ રીતે અસરગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક તેમજ લાંબાગાળાની સહાય પૂરી પાડી...
મહિલા સુરક્ષા મામલે મમતા સરકાર પર પ્રધાનમંત્રી મોદીના પ્રહાર
પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ પહેલા પણ બંગાળમાં રાજકીય ઉથલપાથલ તીવ્ર બની છે. વિપક્ષી પાર્ટી ભાજપ સતત મમતા સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. પીએમ મોદી બંગાળના પ્રવાસે છે. દુર્ગાપુરમાં જાહેર સભાને સંબોધતા તેમણે મમતા સરકાર પર પ્રહારો કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ સ્થળાંતર, બેરોજગારી, મહિલાઓની સુરક્ષા સહિતના અનેક મુદ્દાઓ...
લીકર કૌભાંડમાં ભૂપેશ બઘેલ પર EDની કાર્યવાહી, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ED મોકલી દીધી’
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને શુક્રવારે (18 જુલાઈ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા છે. આ પગલાં રાજયના બહુચર્ચિત લિકર કૌભાંડ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દરોડાની જાણકારી પોતે ભૂપેશ બઘેલે X (હવે Twitter) પર આપી હતી. તેમણે લખ્યું, “ED આવી ગઈ છે. આજે વિધાનસભા સત્રનો...
અમેરિકાએ પહલગામ હુમલા પાછળ જવાબદાર TRFને આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન જાહેર કર્યું
અમેરિકાના વિદેશ મંત્રાલયે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. શુક્રવારે જાહેર કરાયેલા નિવેદનમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે TRFને FTO (Foreign Terrorist Organization) અને SDGT (Specially Designated Global Terrorist)ની યાદીમાં સમાવિષ્ટ કર્યું છે. વિદેશ મંત્રાલયે ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ગોળીબાર ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં 26 નિર્દોષ લોકો ઘાયલ...
ભારતે પૃથ્વી-2 અને અગ્નિ-1 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, ઓપરેશનલ ક્ષમતા દર્શાવી
ઓડિશાના તટ પરથી ભારતે ગુરુવારે (17 જુલાઈ) ટૂંકા અંતરની બે પરમાણુ ક્ષમતા ધરાવતી બેલિસ્ટિક મિસાઇલ — પૃથ્વી-2 અને અગ્નિ-1 —નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ લોન્ચ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા સંચાલિત હતું અને તમામ ઓપરેશનલ તેમજ ટેકનિકલ માપદંડોને પાર પાડવામાં આવ્યા હોવાનું રક્ષામંત્રાલયે જણાવ્યું. અગ્નિ-1 મિસાઇલ: 700 કિ.મી. સુધીનો વ્યાપ અગ્નિ-1 મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના અબ્દુલ કલામ...









