Category: BREAKING NEWS

Home » BREAKING NEWS » Page 27
અમેરિકાએ પહલગામ હુમલા પાછળ જવાબદાર TRFને આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન જાહેર કર્યું
Post

અમેરિકાએ પહલગામ હુમલા પાછળ જવાબદાર TRFને આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન જાહેર કર્યું

અમેરિકાના વિદેશ મંત્રાલયે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. શુક્રવારે જાહેર કરાયેલા નિવેદનમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે TRFને FTO (Foreign Terrorist Organization) અને SDGT (Specially Designated Global Terrorist)ની યાદીમાં સમાવિષ્ટ કર્યું છે. વિદેશ મંત્રાલયે ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ગોળીબાર ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં 26 નિર્દોષ લોકો ઘાયલ...

ભારતે પૃથ્વી-2 અને અગ્નિ-1 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, ઓપરેશનલ ક્ષમતા દર્શાવી
Post

ભારતે પૃથ્વી-2 અને અગ્નિ-1 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, ઓપરેશનલ ક્ષમતા દર્શાવી

ઓડિશાના તટ પરથી ભારતે ગુરુવારે (17 જુલાઈ) ટૂંકા અંતરની બે પરમાણુ ક્ષમતા ધરાવતી બેલિસ્ટિક મિસાઇલ — પૃથ્વી-2 અને અગ્નિ-1 —નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ લોન્ચ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા સંચાલિત હતું અને તમામ ઓપરેશનલ તેમજ ટેકનિકલ માપદંડોને પાર પાડવામાં આવ્યા હોવાનું રક્ષામંત્રાલયે જણાવ્યું. અગ્નિ-1 મિસાઇલ: 700 કિ.મી. સુધીનો વ્યાપ અગ્નિ-1 મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના અબ્દુલ કલામ...

NATOની ધમકી પર ભારતનો કડક પ્રતિસાદ: રશિયન ઓઇલ ખરીદીના મુદ્દે ઉર્જા જરૂરિયાતો પ્રાથમિકતા: વિદેશ મંત્રાલય
Post

NATOની ધમકી પર ભારતનો કડક પ્રતિસાદ: રશિયન ઓઇલ ખરીદીના મુદ્દે ઉર્જા જરૂરિયાતો પ્રાથમિકતા: વિદેશ મંત્રાલય

રશિયન ક્રૂડ ઓઇલ ખરીદીના મુદ્દે NATO સેક્રેટરી જનરલ માર્ક રૂટે ભારત સહિત કેટલાક દેશોને ચેતવણી આપતાં વિવાદ ઊભો થયો છે. હવે ભારતે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં સત્તાવાર જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, “ભારત પોતાના નાગરિકોની સુરક્ષા અને ઊર્જાની જરૂરિયાતોને હંમેશા પ્રાથમિકતા આપે છે.” તેમણે ઉમેર્યું કે, “અમે રશિયા...

ગુજરાત કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફાર: અમિત ચાવડા નવા પ્રદેશ પ્રમુખ, તુષાર ચૌધરી વિધાનસભામાં પક્ષના નેતા નિયુક્ત
Post

ગુજરાત કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફાર: અમિત ચાવડા નવા પ્રદેશ પ્રમુખ, તુષાર ચૌધરી વિધાનસભામાં પક્ષના નેતા નિયુક્ત

ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર અંત મૂકતાં હાઇકમાન્ડે મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે. અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ બદલાવ 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંઘટનને મજબૂત અને ફરીથી સક્રિય બનાવવાનો પ્રયાસ...

બિહાર ચૂંટણી પૂર્વે નીતિશ કુમારની જનહિતમાં મોટી જાહેરાત: 125 યુનિટ સુધી મફત વીજળી
Post

બિહાર ચૂંટણી પૂર્વે નીતિશ કુમારની જનહિતમાં મોટી જાહેરાત: 125 યુનિટ સુધી મફત વીજળી

બિહારમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારએ સામાન્ય જનતાને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે હવે રાજ્યના તમામ ઘરેલુ ગ્રાહકોને 125 યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે. આ નિર્ણય 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે અને તેની અસર જુલાઈ મહિનાના વીજબીલથી જ જોવા મળશે. એક કરોડથી વધુ પરિવારોને...

ભારતનું હથિયાર ક્ષમતા તરફ વધુ એક પગલું: લદ્દાખમાં ‘આકાશ પ્રાઇમ’ મિસાઇલનું સફળ પરીક્ષણ
Post

ભારતનું હથિયાર ક્ષમતા તરફ વધુ એક પગલું: લદ્દાખમાં ‘આકાશ પ્રાઇમ’ મિસાઇલનું સફળ પરીક્ષણ

ભારતીય સેનાએ બુધવારે લદ્દાખના ઊંચા પર્વતીય વિસ્તારોમાં સ્વદેશી રીતે વિકસાવેલી ‘આકાશ પ્રાઇમ’ એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું. 15,000 ફૂટથી વધુ ઊંચાઈએ કરવામાં આવેલા આ પરીક્ષણમાં મિસાઇલે ઊંચાઈ પર ઊડતાં હવાઈ લક્ષ્યો પર ખૂબ જ સચોટ પ્રહાર કર્યા. આ પરીક્ષણ સંરક્ષણ સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ મોન્ટમેન્ટ બની રહ્યું છે, ખાસ કરીને જ્યારે પર્વતીય અને દુર્ગમ વિસ્તારમાં...

સોનાની દાણચોરીના કેસમાં અભિનેત્રી રાન્યા રાવને એક વર્ષની જેલ, જામીનના અધિકારથી વંચિત
Post

સોનાની દાણચોરીના કેસમાં અભિનેત્રી રાન્યા રાવને એક વર્ષની જેલ, જામીનના અધિકારથી વંચિત

કન્નડ ફિલ્મો સાથે જોડાયેલી જાણીતી અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના ગુનામાં ફોરેન એક્સચેન્જ કન્ઝર્વેશન એન્ડ સ્મગલિંગ પ્રિવેન્શન એક્ટ (COFEPOSA) અંતર્ગત એક વર્ષની કાયદેસર જેલસજા ફટકારવામાં આવી છે. આ નિર્ણય એડવાઇઝરી બોર્ડ દ્વારા લેવામાં આવ્યો હતો. રાન્યા રાવ ઉપરાંત અન્ય બે આરોપીઓની પણ આ કેસમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જામીન અરજીનો અધિકાર નહીં મળે આદેશ...

18 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ શુભાંશુ શુક્લાની પૃથ્વી પર ભવ્ય વાપસી, કેલિફોર્નિયામાં સફળ ઉતરાણ
Post

18 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ શુભાંશુ શુક્લાની પૃથ્વી પર ભવ્ય વાપસી, કેલિફોર્નિયામાં સફળ ઉતરાણ

ભારતના અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાએ 18 દિવસની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) યાત્રા પૂર્ણ કરી પૃથ્વી પર વિજયી વાપસી કરી છે. તેઓ સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા કેલિફોર્નિયાના તટે પેસિફિક મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતરી ગયા. ભારતીય સમય પ્રમાણે બપોરે 3:01 વાગ્યે થયેલું એ ઉતરાણ દેશ માટે ગૌરવની ક્ષણ બની. ડ્રેગન કેપ્સ્યુલ પૃથ્વીના વાયુમંડળમાં 27,000 કિમી પ્રતિ કલાકની...

રાજ્યસભાને મળ્યાં 4 નવા સભ્ય, રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી નિમણૂક
Post

રાજ્યસભાને મળ્યાં 4 નવા સભ્ય, રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી નિમણૂક

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણના અનુચ્છેદ 80 હેઠળ રાજ્યસભામાં ચાર સભ્યોની નિમણૂક કરી છે. આ સૂચિમાં જાણીતા ફોજદારી વકીલ ઉજ્જવલ નિકમ, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ઈતિહાસકાર ડૉ. મીનાક્ષી જૈન, તથા કેરળના સામાજિક કાર્યકર સી. સદાનંદન માસ્ટરનો સમાવેશ થાય છે. ઉજ્જવલ નિકમ – કાયદાના મંચનો બળવાન અવાજ ઉજ્જવલ નિકમ દેશના અમુક સૌથી ચર્ચિત ગુનાખોરીના કેસોમાં સરકાર...

AIના યુગમાં દાણા જોવડાવવાનો વિવાદ: અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ વિવાદમાં ઘેરાયા
Post

AIના યુગમાં દાણા જોવડાવવાનો વિવાદ: અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ વિવાદમાં ઘેરાયા

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. વીડિયોમાં તેઓ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ખોડિયાર માતાના મંદિરને ખસેડવા અંગે પૂજારી પાસે દાણા જોવડાવા પહોંચ્યા હોવાની વાતે ચર્ચા જગાવી છે. આ ઘટનાએ રાજ્યમાં અંધશ્રદ્ધા સામેની લડત વચ્ચે નવી ચર્ચા ઉભી કરી છે. શુ છે મામલો? પ્રાપ્ત માહિતી મુજબ,...