Category: INDIA

Home » INDIA » Page 6
બેંગ્લુરુ-વારાણસી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં મુસાફરે કોકપિટમાં પ્રવેશવાનો કર્યો પ્રયાસ, CISF હવાલે
Post

બેંગ્લુરુ-વારાણસી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં મુસાફરે કોકપિટમાં પ્રવેશવાનો કર્યો પ્રયાસ, CISF હવાલે

બેંગ્લુરુ-વારાણસી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-1086માં સોમવારે એક ભયાનક ઘટના બની, જ્યારે એક મુસાફરે કોકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. ઘટનાની જાણ થતા મુસાફરોમાં ભય અને હાહાકાર ફેલાયો, પરંતુ પાયલટ અને ક્રૂના ઝડપી પગલાંઓને કારણે કોકપિટ સુરક્ષિત રહ્યું. યાત્રીને બાદમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) હવાલે કરવામાં આવ્યા. એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે મુસાફર કોકપિટ...

ગ્રેટર નોઇડા: બાઇક અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં વિદ્યાર્થીઓના મોત, ગુનો નોંધાયો
Post

ગ્રેટર નોઇડા: બાઇક અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં વિદ્યાર્થીઓના મોત, ગુનો નોંધાયો

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં રવિવારે રાત્રે એક ભયાનક અકસ્માતમાં ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી (GBU)ના ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બીટા-2 પોલીસ સ્ટેશન વિસ્તારની યમુના એક્સપ્રેસ વેના ચુહરપુર અંડરપાસ નજીક, ત્રણેય વિદ્યાર્થી એક ઢાબા પર ખોરાક ખરીદવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની બાઇક પાણી આપતો ટેન્કર સાથે અથડાઇ ગઈ. અકસ્માતમાં વિદ્યાર્થીઓ ગંભીર રીતે...

અરુણાચલના પર્વતોમાં પીએમ મોદીના શૈલપુત્રી દર્શન કર્યા, કહ્યું – કોંગ્રેસે વિકાસમાં અવરોધ ઉભા કર્યા
Post

અરુણાચલના પર્વતોમાં પીએમ મોદીના શૈલપુત્રી દર્શન કર્યા, કહ્યું – કોંગ્રેસે વિકાસમાં અવરોધ ઉભા કર્યા

ઈટાનગર: નવરાત્રિના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના ભવ્ય પર્વતો વચ્ચે શૈલપુત્રીના દર્શન કર્યા અને હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, અરુણાચલ પ્રદેશ માત્ર ઉગતા સૂર્યની ધરતી જ નહીં પરંતુ દેશભક્તિ અને બહાદુરીનું પ્રતિક છે. “જે રીતે તિરંગાનો પ્રથમ રંગ ભગવો છે, તેવી જ રીતે અરુણાચલનો પ્રથમ રંગ પણ...

બિહાર વિધાનસભા ચૂંટણી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં, મુખ્ય ચૂંટણી કમિશનર કરશે મુલાકાત
Post

બિહાર વિધાનસભા ચૂંટણી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં, મુખ્ય ચૂંટણી કમિશનર કરશે મુલાકાત

બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત હવે ટૂંક સમયમાં થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 30 સપ્ટેમ્બર પછી બિહારની મુલાકાત લેશે, જ્યાં તેઓ સમગ્ર ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. આ સમય દરમિયાન તમામ ચૂંટણી કમિશનરો પણ તેમની સાથે પટના જશે. સૂત્રોના જણાવ્યા મુજબ 30 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચૂંટણી તારીખોની જાહેરાત થઈ શકે...

સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 9 વખત ભૂકંપ, કચ્છ અને દ્વારકામાં કેન્દ્રબિંદુ ધરતી ધૃજી
Post

સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 9 વખત ભૂકંપ, કચ્છ અને દ્વારકામાં કેન્દ્રબિંદુ ધરતી ધૃજી

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 9 વખત ધરતી ધૃજી નોંધાઈ છે, જેમાં મુખ્યત: કચ્છ, દ્વારકા અને બનાસકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે. કચ્છના ભચાઉમાં 12 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ રાપરથી 13 કિ.મી દૂર હતું. ત્યારબાદ 14 સપ્ટેમ્બરે ભચાઉ નજીક 2.6 તીવ્રતાનો આંચકો અનુભવાયો,...

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ પર ભાર મૂક્યો
Post

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ પર ભાર મૂક્યો

નવરાત્રિ પહેલા રવિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું અને સ્વદેશી ઉત્પાદનોના મહત્વ પર ભાર મુક્યો. પીએમ મોદીએ કહ્યું કે આજે, જાણતા કે અજાણતાં, ઘણી વિદેશી વસ્તુઓ આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે, જેને દૂર કરી શકતા નથી, પરંતુ તેનો ત્યાગ કરવો જરૂરી છે. તેમણે લોકોને પ્રેરણા આપી કે આપણા ઘરો અને જીવનમાં...

પાવાગઢમાં યાત્રાળુને હાર્ટ એટેક, ઉડન ખટોલાના સ્ટાફની તાત્કાલિક CPRથી જીવ બચ્યો
Post

પાવાગઢમાં યાત્રાળુને હાર્ટ એટેક, ઉડન ખટોલાના સ્ટાફની તાત્કાલિક CPRથી જીવ બચ્યો

પાવાગઢ, ગુજરાત: પાવાગઢ યાત્રાધામ ખાતે એક હૃદયસ્પર્શી ઘટના સર્જાઈ છે, જેમાં ઉડન ખટોલાના સ્ટાફની  તાત્કાલિક કાર્યવાહીના કારણે એક યાત્રાળુનું જીવન બચી ગયું છે. પર્વતીય ઉંચાઈ પર પહોંચતાં જ યાત્રાળુને અચાનક હાર્ટ એટેક આવ્યો, જેના પરિણામે તેમની સ્થિતિ ગંભીર બની ગઈ. આ સમયે ઉડન ખટોલાના સ્ટાફે પરિસ્થિતિની ગંભીરતા તરત જ ઓળખી, અને કોઈ વિલંબ કર્યા વિના...

રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ નવા મધ્યમ વર્ગ અને GST સુધારાઓ અંગે દેશવાસીઓને માહિતી આપી
Post

રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ નવા મધ્યમ વર્ગ અને GST સુધારાઓ અંગે દેશવાસીઓને માહિતી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રિના તહેવારની શરૂઆત પહેલા રાષ્ટ્રજોગ સંબોધન કરી દેશના નાગરિકોને ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થનારા નવા GST સુધારાઓના ફાયદા અને મહત્વ વિશે જાણકારી આપી. સંબોધનમાં વડાપ્રધાને નવા મધ્યમ વર્ગનું ઉલ્લેખ કર્યો, જે તાજેતરમાં ગરીબીમાંથી ઉપર ઉઠેલા એવા સામાજિક-આર્થિક સમૂહને દર્શાવે છે, જે સારું શિક્ષણ, રોજગાર અને સ્વાસ્થ્ય સેવાઓની અપેક્ષા રાખે છે, પરંતુ હજુ સુધી...

વિરમગામમાં બે અલગ અકસ્માત: બે લોકોના મોત, એક મહિલાને ગંભીર ઈજા પહોંચી
Post

વિરમગામમાં બે અલગ અકસ્માત: બે લોકોના મોત, એક મહિલાને ગંભીર ઈજા પહોંચી

અમદાવાદના વિરમગામ પંથકમાં રવિવારે બે અલગ-અલગ અકસ્માતોમાં બે લોકોના દુર્ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અને એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. પહેલી ઘટના શાહપુર પાસે બની હતી, જ્યાં એક ST બસની અડફેટે બાઇકચાલકનું કરુણ મોત થયું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બીજો ગંભીર અકસ્માત વિરમગામ-નળસરોવર રોડ પર સર્જાયો હતો, જ્યાં બાઇકચાલક રસ્તા પર...

GST બચત મહોત્સવ 2025: PM મોદીએ નવરાત્રી સાથે નવા GST દરો લાગૂ કરવાની જાહેરાત કરી
Post

GST બચત મહોત્સવ 2025: PM મોદીએ નવરાત્રી સાથે નવા GST દરો લાગૂ કરવાની જાહેરાત કરી

પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રી 2025ની શુભેચ્છાઓ પાઠવી અને રાષ્ટ્રને સંબોધતા જણાવ્યું કે 22 સપ્ટેમ્બર, 2025થી નવા GST દર લાગૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ સુધારાઓના અમલથી દેશના દરેક વર્ગને લાભ મળશે અને લોકો તેમના પસંદગીના માલખંડો વધુ સરળતાથી ખરીદી શકશે. તેમણે નોંધ્યું કે નવા GST સુધારાઓ માત્ર કરની વ્યવસ્થા જ સુધારશે નહીં, પરંતુ...