આવતીકાલથી માં દુર્ગાની આરાધનાનું પાવન પર્વ નવરાત્રિ શરૂ થઈ રહ્યું છે. ખિલૈયાઓ ગરબા રમવાના ઉત્સાહ સાથે તૈયારીઓમાં લાગી ગયા છે, જ્યારે ભારે વરસાદની આગાહી હોવા છતાં ગરબા રમવાનો ઉત્સાહ જોરદાર જોવા મળ્યો છે. અમદાવાદ પોલીસ અને રાજ્ય ગૃહરાજ્ય મંત્રીએ મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ સુનિશ્ચિત કરી છે. મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ વર્ષે...
તેજપ્રતાપ યાદવનો ગીતા અને ભગવાન કૃષ્ણના શપથ સાથે આરજેડીમાં પરત ન ફરવાનો સંકલ્પ, મહુઆમાંથી ઉમેદવારી જાહેર
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આરજેડી છોડ્યા બાદ તેજપ્રતાપ યાદવે મહુઆ મતવિસ્તારથી પોતાની ઉમેદવારી જાહેર કરીને પોતાના નવા રાજકીય માર્ગનો સંકેત આપ્યો છે. ઇન્ટરવ્યુ દરમિયાન તેજપ્રતાપ યાદવે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, “હું ગીતા અને ભગવાન કૃષ્ણના...
મ્યાનમારમાં 7.7 તીવ્રતાનો ભૂકંપ, ઢાકા-ચિટગાંવ સહિત બાંગ્લાદેશમાં અનુભવાયા આંચકા
ઢાકા: બાંગ્લાદેશમાં શુક્રવારે બપોરે 12:25 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના મંડાલયમાં હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 નોંધાઈ હતી. ઢાકા અને ચિટગાંવ સહિત બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. બાંગ્લાદેશ હવામાન વિભાગે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ ઢાકાથી લગભગ 597 કિલોમીટર દૂર અને માત્ર 10 કિલોમીટરની...
અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, નવા વિકાસકાર્યોની સમીક્ષા અને કુળદેવીના દર્શન
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સુરત, રાજકોટ, અમદાવાદ અને તેમના લોકસભા ક્ષેત્ર ગાંધીનગરના વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરશે અને સ્થાનિક લોકોને મળીને તેમની જરૂરિયાતો અને સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરશે. 22 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ સુરત અને રાજકોટની મુલાકાત લેશે. આ મુલાકાતનો મુખ્ય...
અમૂલ 700થી વધુ ઉત્પાદનોના ભાવ ઘટાડે, ઘી, માખણ, આઈસ્ક્રીમ અને ફ્રોઝન નાસ્તા હવે સસ્તા
અમૂલ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનો વેચનારી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ શનિવારે ઘી, માખણ, આઈસ્ક્રીમ, ચીઝ, બેકરી અને ફ્રોઝન નાસ્તા સહિત 700થી વધુ ઉત્પાદનોના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. આ નિર્ણય GSTના નવા ઘટાડેલા દરનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે લેવામાં આવ્યો છે. નવી કિંમતો 22 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે. GCMMFએ જણાવ્યું...
PM નરેન્દ્ર મોદી આજે સાંજે દેશને કરશે સંબોધન, GSTના નવા દર અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચાની સંભાવના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, 21 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યે દેશવાસીઓને રાષ્ટ્રજોગ સંબોધિત કરશે. અનુમાન છે કે તેઓ GSTના નવા દર અંગે વિગતવાર માહિતી આપી શકે છે. આવતીકાલથી એટલે કે 22 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં નવા GST દરો લાગુ થવાના છે. સરકાર દ્વારા અનેક ચીજવસ્તુઓ પર GSTના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે કેટલીક આવશ્યક ચીજવસ્તુઓ પર...
લેન્ડ ફોર જોબ્સ કેસમાં લાલુ પરિવારની મુશ્કેલી વધી, કોર્ટ દ્વારા નવા આરોપીઓને સમન્સ જારી કર્યા
લેન્ડ ફોર જોબ્સ ઘોટાળામાં લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર પર કાનૂની દબાણ વધુ વધી રહ્યું છે. દિલ્હીની રાઉઝ એવન્યુ સ્થિત સ્પેશિયલ કોર્ટે 20 સપ્ટેમ્બર 2025ના રોજ ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા દાખલ કરાયેલી બીજી સપ્લિમેન્ટરી ચાર્જશીટ પર સંજ્ઞાન લઈને નવા આરોપીઓને સમન્સ જારી કર્યા છે. આ કાર્યવાહીથી લાલુ પરિવારની મુશ્કેલીઓમાં વધારો થવાનો અંદાજ છે. ઈડી...
વાઘોડિયામાં નવરાત્રિ પૂર્વે વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, આયોજકોમાં ચિંતા
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં નવરાત્રીના એક દિવસ પહેલાં વહેલી સવારે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ અચાનક આવેલા વરસાદથી સામાન્ય જનજીવન પર અસર પડી છે. વરસાદને કારણે વાઘોડિયાની મુખ્ય સડકો તેમજ નાની ભાગોળ અને ઈન્દ્રપુરી જેવા ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું છે. જેના કારણે ગરબા આયોજકો...
રેલવેમાં રેલ નીર પાણીની બોટલ થઈ સસ્તી, 22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા દર
ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોને રાહત આપતી મોટી જાહેરાત કરવામાં આવી છે. રેલ મંત્રાલયે જણાવ્યું કે 22 સપ્ટેમ્બરથી પ્લેટફોર્મ અને ટ્રેનોમાં ઉપલબ્ધ રેલ નીર પેકેજ્ડ પાણીની બોટલના ભાવ ઘટાડવામાં આવશે. 1 લીટર રેલ નીરની બોટલ, જે પહેલા રૂપિયા 15માં મળતી હતી, હવે રૂપિયા 14માં મળશે, જ્યારે 500 એમએલની બોટલનો ભાવ રૂપિયા 10થી ઘટાડીને રૂપિયા 9 કરવામાં...
મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ, ફેન્સમાં ખુશીનો મોરલ
ભારતીય સિનેમાના ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડસમાંનો એક, દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ, મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને 2023 માટે એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારે તાજેતરમાં આ એવોર્ડ માટે મોહનલાલના નામની જાહેરાત કરી છે, જે સમાચાર મળતાં ફેન્સમાં ઉત્સાહ અને આનંદની લહેર ફેલાઈ છે. આ ઐતિહાસિક પ્રસંગ માટે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ટ્વિટ દ્વારા અભિનંદન પાઠવ્યા છે. તેમણે...









