Category: INDIA

Home » INDIA » Page 78
રાજસ્થાનમાં શાળાની બિલ્ડિંગ ધરાશાયી: 4 બાળકોના મોત, 18 દટાયાની આશંકા
Post

રાજસ્થાનમાં શાળાની બિલ્ડિંગ ધરાશાયી: 4 બાળકોના મોત, 18 દટાયાની આશંકા

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોડી ગામમાં આવેલા ડાંગીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે ભયાનક દુર્ઘટના બની હતી. અહીં એક પ્રાથમિક શાળાની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનાના સમયે શાળામાં સવારની પ્રાર્થના ચાલી રહી હતી ત્યારે અચાનક છત તૂટી પડતાં બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.   પ્રાપ્ત માહિતી મુજબ, હાલ સુધીમાં ચાર બાળકોના મૃત્યુની પુષ્ટિ...

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ 112 પાયલટ મેડિકલ લીવ પર ગયા, DGCAએ એર ઈન્ડિયાને પાઠવી નોટિસ
Post

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ 112 પાયલટ મેડિકલ લીવ પર ગયા, DGCAએ એર ઈન્ડિયાને પાઠવી નોટિસ

અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા બાદ ચાર દિવસની અંદર એર ઈન્ડિયાના કુલ 112 પાયલટ મેડિકલ લીવ પર ગયા હતા. નાગરિક ઉડ્ડયનના રાજ્યમંત્રી મુરલીધર મોહોલે સંસદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે 51 કમાન્ડર અને 61 ફ્લાઈટ ઓફિસર્સનું માનસિક સ્વાસ્થ્ય દુર્ઘટના બાદ ખરાબ થઈ ગયું હતું. તેમણે જણાવ્યું કે,...

ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર: કપડાંથી કાર સુધી થશે ભાવમાં બદલાવ
Post

ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર: કપડાંથી કાર સુધી થશે ભાવમાં બદલાવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ માટે બ્રિટનની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે લંડનમાં મુલાકાત કરી. આ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો માટે ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. દરમિયાન મોદીએ...

કંબોડિયામાં ડિજિટલ અરેસ્ટ ગેંગ પર સકંજો: 105 ભારતીય સહિત 3,075ની ધરપકડ
Post

કંબોડિયામાં ડિજિટલ અરેસ્ટ ગેંગ પર સકંજો: 105 ભારતીય સહિત 3,075ની ધરપકડ

કંબોડિયામાં ચાલતા ડિજિટલ અરેસ્ટ સ્કેમના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતના ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ઈન્ડિયન સાઈબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા મળેલી ગુપ્ત માહિતીના આધારે કંબોડિયા સરકારે છેલ્લા 15 દિવસમાં સમગ્ર દેશમાં દરોડા પાડ્યા હતા. આ દરોડાઓમાં કુલ 3,075 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 105 ભારતીય નાગરિકો પણ સામેલ છે....

ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસનો પર્દાફાશ: અસ્તિત્વમાં જ ન હોય એવા દેશોનો ‘રાજદૂત’ બન્યો ભેજાબાજ હર્ષવર્ધન!
Post

ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસનો પર્દાફાશ: અસ્તિત્વમાં જ ન હોય એવા દેશોનો ‘રાજદૂત’ બન્યો ભેજાબાજ હર્ષવર્ધન!

ગાઝિયાબાદમાં એક અનોખો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં હર્ષવર્ધન જૈન નામના ભેજાબાજએ નકલી દૂતાવાસ ચલાવતા પકડાયો છે. આરોપી પોતાને પશ્ચિમ આર્ટિકા, પૌલ્વિયા, લાડેનિયા અને સેબોરગા જેવા અસ્તિત્વમાં ન હોય એવા દેશોનો રાજદૂત જાહેર કરતો હતો. તેની દફતરમાં તેણે પીએમ મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ સાથેના મોર્ફ કરેલા ફોટા પણ લગાડ્યા હતા....

ઇરાદાપૂર્વક લોન ન ચુકવનારા 1600 કરતાં વધુ ડિફોલ્ટર્સે બેન્કોના 1.62 લાખ કરોડ દબાવ્યા
Post

ઇરાદાપૂર્વક લોન ન ચુકવનારા 1600 કરતાં વધુ ડિફોલ્ટર્સે બેન્કોના 1.62 લાખ કરોડ દબાવ્યા

ભારતીય બેન્કો પર લોનનું ભારણ સતત વધતું જઈ રહ્યું છે અને તેની સાથે લોન લીધા બાદ તે રકમ ન ચૂકવનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. આર્થિક રીતે સક્ષમ હોવા છતા લોન ન ચૂકવનારાઓને “વિલફુલ ડિફોલ્ટર્સ” તરીકે ઓળખવામાં આવે છે. સંસદમાં નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે 31 માર્ચ 2025 સુધી પબ્લિક સેક્ટર બેન્કોએ...

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોટો છબરડો: બ્રિટિશ નાગરિકોના પરિવારોને ખોટા મૃતદેહ મોકલાયા
Post

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોટો છબરડો: બ્રિટિશ નાગરિકોના પરિવારોને ખોટા મૃતદેહ મોકલાયા

12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેકઓફ બાદ થોડા જ સમયમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ અકસ્માતમાં 241 યાત્રીઓ સહિત કુલ 260 લોકોનાં મૃત્યુ થયા હતા. મોટા ભાગના મૃતદેહો એટલા બળી ગયા કે ઓળખ કરવી મુશ્કેલ બની. DNA ટેસ્ટના આધારે અવશેષોની ઓળખ કરી તેમને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. ખોટા અવશેષ મોકલાયા...

અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગો ફ્લાઈટના એન્જિનમાં લાગી અચાનક આગ
Post

અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગો ફ્લાઈટના એન્જિનમાં લાગી અચાનક આગ

અમદાવાદ એરપોર્ટ પરથી દીવ જવાની તૈયારી કરી રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ નંબર ATR76 માં ટેકઓફના સમયે એન્જિનમાં અચાનક આગ લાગી. ફ્લાઈટમાં 60 મુસાફરો હાજર હતા. પાયલટે તરત જ આંતરિક વિમાની ટ્રાફિક નિયંત્રણ કેન્દ્ર (ATC) ને ‘મેડે’ કોલ આપ્યો અને પ્લેનનું ટેકઓફ રોકી દેવામાં આવ્યું. ટેકઓફ પહેલાં જ રનવે પર ફ્લાઈટ રોલ થઈ ગઈ હતી રિપોર્ટ...

પાંચ વર્ષ પછી ચીનના પ્રવાસીઓ માટે ભારતના દરવાજા ખુલ્યા, 24 જુલાઈથી મળશે ટુરિસ્ટ વિઝા
Post

પાંચ વર્ષ પછી ચીનના પ્રવાસીઓ માટે ભારતના દરવાજા ખુલ્યા, 24 જુલાઈથી મળશે ટુરિસ્ટ વિઝા

સંબંધોને સુધારવાના ભાગરૂપે ભારત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા 24 જુલાઈ 2025થી ચીનના નાગરિકોને ફરી પ્રવાસી વિઝા આપવાની જાહેરાત કરી છે. વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણ બાદ બંને દેશો વચ્ચે સંબંધોમાં તણાવ ઉભો થયો હતો, જેને પગલે ભારતે ચીનના નાગરિકો માટે વિઝા પર પ્રતિબંધ મુક્યો હતો. હવે, બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે થતાં સંવાદ...

જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કરતા CJI ગવઈએ જણાવ્યું: ‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’
Post

જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કરતા CJI ગવઈએ જણાવ્યું: ‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’

ભારતના ચીફ જસ્ટિસ ડી.આર. ગવઈએ આજે અલ્લાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માની અરજી પર ચાલી રહેલી સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં CJI ગવઈએ સ્પષ્ટ કર્યું કે તેઓ પણ સમયે કોલેજિયમના સભ્ય તરીકે જસ્ટિસ વર્માની નિમણૂક પ્રક્રિયામાં જોડાયેલા હતા, જેથી તેમના માટે આ કેસની સુનાવણી કરવી યોગ્ય ન ગણાય....