Category: POLITICS

Home » POLITICS » Page 12
શું ઉત્તર પ્રદેશમાં અખિલેશ-કેજરીવાલ વચ્ચે થશે ગઠબંધન? 2027ની ચૂંટણી પૂર્વે રાજકીય અટકળો તેજ
Post

શું ઉત્તર પ્રદેશમાં અખિલેશ-કેજરીવાલ વચ્ચે થશે ગઠબંધન? 2027ની ચૂંટણી પૂર્વે રાજકીય અટકળો તેજ

ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધવા લાગ્યો છે. રાજ્યમાં મુખ્ય રૂપે સક્રિય સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પહેલેથી જ તૈયારીઓમાં લાગી ગયા છે. બીજી તરફ, ઈન્ડિયા એલાયન્સના સંદર્ભમાં હવે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે કે શું અખિલેશ યાદવ આમ આદમી પાર્ટી (AAP)ને પણ ગઠબંધનમાં સામેલ કરશે? અખિલેશનો અત્યાર સુધીનો AAP પ્રત્યેનું...

33 વર્ષમાં કોંગ્રેસે ગુજરાતમાં બદલ્યા 12 પ્રદેશ પ્રમુખ
Post

33 વર્ષમાં કોંગ્રેસે ગુજરાતમાં બદલ્યા 12 પ્રદેશ પ્રમુખ

ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રદેશ પ્રમુખની પસંદગીની પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ ગઈ છે. પાર્ટીના હાઈકમાન્ડે ફરી એકવાર અમિત ચાવડાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદે નિમણૂક કરી છે. સાથે સાથે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને જાણીતા આદિવાસી નેતા તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. 33 વર્ષમાં બદલાયા 12 પ્રદેશ પ્રમુખ...

CM ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક: મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ગતિવિધિઓના સંકેત
Post

CM ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક: મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ગતિવિધિઓના સંકેત

મહારાષ્ટ્ર વિધાનસભામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ હતી. વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેના રૂમમાં યોજાયેલી આ બેઠક લગભગ 20 મિનિટ સુધી ચાલતી રહી. મહત્વની વાત એ છે કે આ બેઠકમાં આદિત્ય ઠાકરે પણ ઉપસ્થિત હતા. શું થયું બેઠકમાં? બેઠક એવા સમયે...

‘હવે હું ચૂંટણી નહીં લડું…’ – દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ નેતા વિક્રમ માડમના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો
Post

‘હવે હું ચૂંટણી નહીં લડું…’ – દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ નેતા વિક્રમ માડમના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર ખાતેના સાની ડેમ પર યોજાયેલા પ્રમુખ પદગ્રહણ સમારોહમાં ખાસ હાજરી આપનાર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે તેઓ ચૂંટણી નહીં લડે. “હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી” જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મજબૂત પકડ રાખતા વિક્રમ માડમએ કહ્યું,...

ગુજરાત કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફાર: અમિત ચાવડા નવા પ્રદેશ પ્રમુખ, તુષાર ચૌધરી વિધાનસભામાં પક્ષના નેતા નિયુક્ત
Post

ગુજરાત કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફાર: અમિત ચાવડા નવા પ્રદેશ પ્રમુખ, તુષાર ચૌધરી વિધાનસભામાં પક્ષના નેતા નિયુક્ત

ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર અંત મૂકતાં હાઇકમાન્ડે મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે. અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ બદલાવ 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંઘટનને મજબૂત અને ફરીથી સક્રિય બનાવવાનો પ્રયાસ...

બિહાર ચૂંટણી પૂર્વે નીતિશ કુમારની જનહિતમાં મોટી જાહેરાત: 125 યુનિટ સુધી મફત વીજળી
Post

બિહાર ચૂંટણી પૂર્વે નીતિશ કુમારની જનહિતમાં મોટી જાહેરાત: 125 યુનિટ સુધી મફત વીજળી

બિહારમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારએ સામાન્ય જનતાને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે હવે રાજ્યના તમામ ઘરેલુ ગ્રાહકોને 125 યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે. આ નિર્ણય 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે અને તેની અસર જુલાઈ મહિનાના વીજબીલથી જ જોવા મળશે. એક કરોડથી વધુ પરિવારોને...

“ઇચ્છો તો સાથે આવી જાઓ”: ફડણવીસની ખુલ્લી ઓફર પર ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
Post

“ઇચ્છો તો સાથે આવી જાઓ”: ફડણવીસની ખુલ્લી ઓફર પર ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?

મહારાષ્ટ્રની રાજનીતિમાં એક નવી ઉથલપાથલ સર્જાઈ છે. રાજ્યના મુખ્‍યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે વર્ષ 2029 સુધી ભાજપ અને તેનું ગઠબંધન વિપક્ષમાં નહીં જાય. સાથે સાથે તેમણે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા ઉદ્ધવ ઠાકરેનાં પક્ષને ઈશારામાં સત્તા પંથકમાં આવવાની ખુલ્લી ઓફર આપી. BMC ચૂંટણીના સંદર્ભે રાજકીય સંકેત મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની ચૂંટણીઓ...

રાહુલ ગાંધીનો કટાક્ષ: “દેશની વિદેશ નીતિને એક સર્કસમાં ફેરવી દેવામાં આવી છે”
Post

રાહુલ ગાંધીનો કટાક્ષ: “દેશની વિદેશ નીતિને એક સર્કસમાં ફેરવી દેવામાં આવી છે”

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાતને લઈને કટાક્ષ કર્યો છે. મંગળવારે (15 જુલાઈ) સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર ભારતની વિદેશ નીતિને એક “સંપૂર્ણ વિકસિત સર્કસ”માં ફેરવી રહી છે. શું કહ્યું રાહુલ ગાંધીએ?...

ઈમરજન્સી સમયે લોકશાહીની સ્વતંત્રતા છીનવાઇ, ક્રૂરતા થઈ: શશી થરુરનો પોતાની પાર્ટી કોંગ્રેસ પર જ પ્રહાર
Post

ઈમરજન્સી સમયે લોકશાહીની સ્વતંત્રતા છીનવાઇ, ક્રૂરતા થઈ: શશી થરુરનો પોતાની પાર્ટી કોંગ્રેસ પર જ પ્રહાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશી થરુરે ફરી એકવાર પોતાના જ પાર્ટી વિરુદ્ધ ખુલ્લો પ્રહાર કર્યો છે. આ વખતે તેમણે 1975ની કટોકટી (ઈમરજન્સી) ના કાળા યુગ અંગે કોંગ્રેસને જવાબદાર ઠેરવતાં ગંભીર ટિપ્પણીઓ કરી છે. મલયાલમ અખબારમાં લખેલા એક લેખમાં થરૂરે કહ્યું છે કે, “શિસ્ત અને વ્યવસ્થાના નામે તે સમયમાં ગંભીર ક્રૂરતા કરવામાં આવી હતી....

એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત અને મંત્રી શિરસાટને IT વિભાગની નોટિસ, સંપત્તિમાં વધારા અંગે માંગ્યો હિસાબ
Post

એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત અને મંત્રી શિરસાટને IT વિભાગની નોટિસ, સંપત્તિમાં વધારા અંગે માંગ્યો હિસાબ

મહારાષ્ટ્ર રાજકારણમાં ચકચાર મચાવતો વિકાસ સામે આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદે તથા શિવસેના શિંદે જૂથના નેતા અને મંત્રી સંજય શિરસાટને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ પાઠવી છે. બંનેને તેમની સંપત્તિમાં થયેલા આકસ્મિક વધારા અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. ‘વર્ષ 2019થી 2024 વચ્ચે સંપત્તિમાં વધારો થયો’ મંત્રીએ નોટિસ અંગે મીડિયા સાથે...