Updated: Mar 26th, 2026 GS TEAM IPL 2026 Second Phase Schedule : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા IPL-2026ના બીજા તબક્કાના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજની બાકી રહેલી 50 મેચો આગામી 13 એપ્રિલથી 24 મે 2026 દરમિયાન અમદાવાદ સહિત 12 અલગ-અલગ શહેરોમાં રમાશે. બીજા રાઉન્ડની મેચો માટે અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ,...
BCCIએ જાહેર કર્યું ટીમ ઈન્ડિયાનું 2026-27નું સંપૂર્ણ શેડ્યુલ, ગુજરાતમાં ત્રણ મેચ
Team India Match Full Schedule: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગુરુવારે 2026-27ના આંતરરાષ્ટ્રીય હોમ સિઝન માટે ટીમ ઇન્ડિયાનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો છે. આ સિઝનમાં કુલ 22 મેચો 17 શહેરોમાં યોજાનાર છે, જે દેશભરના ક્રિકેટ ચાહકો માટે રોમાંચક અનુભવ બનશે. જુદા જુદા શહેરોમાં આયોજનથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો આનંદ માણવાની તક મળશે. આ સિઝનમાં ભારત સામે વેસ્ટ...
3 કરોડ, સરકારી નોકરી મળી રહી છતાં નિમણૂક પત્ર લેવા કેમ ન આવ્યો રિંકુ સિંહ, થયો ખુલાસો!
Updated: Mar 26th, 2026 GS TEAM Rinku Singh: ભારતીય ક્રિકેટર રિંકુ સિંહે ઉત્તર પ્રદેશ સરકારનો સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ રીજનલ સ્પોર્ટ્સ ઓફિસર તરીકે ખુદની નિમણૂક કરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્ય સરકારનો આભાર માનતા તેને પોતાના માટે સન્માનની વાત ગણાવી છે. રિંકુએ આ જવાબદારી આપવા બદલ સરકારનો આભાર...
રોહિત કે ધોની? સૌરવ ગાંગુલીના મતે ભારતનો સૌથી શ્રેષ્ઠ વ્હાઈટ બોલ કેપ્ટન કોણ? જાણો
રોહિત કે ધોની? સૌરવ ગાંગુલીના મતે ભારતનો સૌથી શ્રેષ્ઠ વ્હાઈટ બોલ કેપ્ટન કોણ? જાણો Updated: Mar 26th, 2026 GS TEAM Who Is India’s Best White Ball Captain?: રોહિત શર્મા અને એમએસ ધોનીની ગણતરી ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં કરવામાં આવે છે. તેમની કેપ્ટનશીપમાં જ ભારતે એકથી વધુ ICC ટ્રોફી જીતી છે. એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 2007...
‘…તો સચિન તેંડુલકરનો પુત્ર વિશ્વનો મહાન બેટ્સમેન બની શકશે’ યુવરાજ સિંહના પિતાનો માસ્ટર પ્લાન
‘…તો સચિન તેંડુલકરનો પુત્ર વિશ્વનો મહાન બેટ્સમેન બની શકશે’ યુવરાજ સિંહના પિતાનો માસ્ટર પ્લાન Updated: Mar 25th, 2026 GS TEAM Yograj Singh On Arjun Tendulkar : ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર આગામી આઈપીએલ-2026માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) તરફથી રમતો જોવા મળશે. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને યુવરાજ સિંહના પિતા યોગરાજ...
‘ભારતીય ખેલાડીઓ જ મારી વિરુદ્ધ રંગભેદી ટિપ્પણીઓ કરતા હતા’, ભારતના પૂર્વ ક્રિકેટરનો ગંભીર આરોપ
‘ભારતીય ખેલાડીઓ જ મારી વિરુદ્ધ રંગભેદી ટિપ્પણીઓ કરતા હતા’, ભારતના પૂર્વ ક્રિકેટરનો ગંભીર આરોપ Updated: Mar 25th, 2026 GS TEAM Laxman Sivaramakrishnan On Indian Cricket : ભારતના પૂર્વ ક્રિકેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણને ગંભીર આરોપ લગાવ્યો છે કે, ભારતીય ખેલાડીઓ જ મારી વિરુદ્ધ રંગભેદી ટિપ્પણીઓ કરતા હતા. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘મારે વારંવાર જાતિગત ટિપ્પણીઓનો સામનો...
11 ક્રિકેટ ચાહકોની યાદમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 11 સીટ હંમેશા ખાલી રહેશે, મૃતકોને RCBની શ્રદ્ધાંજલિ
Image Source: IANS Empty 11 seats at Chinnaswamy Stadium: બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. વર્ષ 2025માં RCBએ તેનો પહેલો આઈપીએલ ખિતાબ જીત્યો, ત્યારે વિક્ટરી પરેડમાં થયેલી નાસભાગમાં 11 ક્રિકેટ ચાહકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં જીવ ગુમાવનારાની સ્મૃતિમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 11 સીટ...
એક IPL ટીમમાં આખું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને PSL આવી જાય! જાણો કેટલી અમીર છે RR
Updated: Mar 25th, 2026 GS TEAM IPL vs PSL Net Worth: IPL 2026 શરૂ થવાની પહેલા જ તેની બે ટીમ RCB અને રાજસ્થાન રોયલ્સ(RR) ચર્ચામાં આવે છે. IPL 2026માં આ બંને ટીમના માલિક હવે નવા છે. RCB 16,700 કરોડ રૂપિયામાં વેચવામાં આવતા તે IPLની સૌથી મોંઘી ટીમ બની ગઈ છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ 15,300 કરોડ...
‘હું ધોનીને જ કહીશ કે…’, IPL પહેલા ધોનીની નિવૃત્તિ મુદ્દે સૌરવ ગાંગુલીનું નિવેદન
Updated: Mar 25th, 2026 GS TEAM Sourav Ganguly on MS Dhoni Retirement: એમએસ ધોની IPL 2026માં છેલ્લીવાર મેદાન પર ખેલાડી તરીકે જોવા મળશે કે કેમ, તે અંગે ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ છે. ધોની પ્રથમ સિઝનથી જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે જોડાયેલો છે અને પોતાની કેપ્ટનશિપમાં ટીમને 5 ખિતાબ અપાવ્યા છે. જોકે, છેલ્લા 4-5...
KKRનો મોટો નિર્ણય: સ્ટાર ઓલરાઉન્ડરના સન્માનમાં હવે કોઈ ખેલાડી નહીં પહેરે 12 નંબરની જર્સી
Kolkata Knight Riders (KKR) retire jersey No.12: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ પોતાના ઈતિહાસના સૌથી દિગ્ગજ વિદેશી ખેલાડી આન્દ્રે રસેલને એક અભૂતપૂર્વ સન્માન આપ્યું છે. ફ્રેન્ચાઈઝીએ રસેલની આઈકોનિક 12 નંબરની જર્સીને કાયમ માટે રિટાયર કરવાની જાહેરાત કરી છે, જેનો અર્થ છે કે હવે ભવિષ્યમાં KKRનો કોઈ પણ ખેલાડી આ નંબરની જર્સી પહેરી શકશે નહીં. કોલકાતામાં આયોજિત...









