Tag: Aarti Timing

Home » Aarti Timing
અંબાજી ભાદરવી પૂનમ: પદયાત્રીઓ માટે ઈ-મંદિર વોટ્સએપ ચેટબોટ અને 400 ડ્રોન લાઈટ શોની વિશેષ વ્યવસ્થા
Post

અંબાજી ભાદરવી પૂનમ: પદયાત્રીઓ માટે ઈ-મંદિર વોટ્સએપ ચેટબોટ અને 400 ડ્રોન લાઈટ શોની વિશેષ વ્યવસ્થા

બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો આગામી 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાવાનો છે. આ પ્રસંગે ભક્તો અને પદયાત્રીઓની સલામતી, સુરક્ષા અને સુવિધા માટે જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો આરતીના સમય, પ્રસાદ કેન્દ્રો અને પાર્કિંગ અંગે માહિતી સરળતાથી મેળવી શકે તે માટે...