Tag: #AI171

Home » #AI171
AI-171 દુર્ઘટના: પાયલટ સુમિતે ફ્યુઅલ સ્વિચ બંધ કર્યો હોવાનો અમેરિકી દાવો, ભારતે આક્ષેપોને નકારી કાઢ્યા
Post

AI-171 દુર્ઘટના: પાયલટ સુમિતે ફ્યુઅલ સ્વિચ બંધ કર્યો હોવાનો અમેરિકી દાવો, ભારતે આક્ષેપોને નકારી કાઢ્યા

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171, જે બોઈંગ 787-8 ડ્રીમલાઇનર હતી, અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહી હતી ત્યારે ઉડાન ભર્યાની માત્ર સેકન્ડોમાં જ ગુજરાતના ઘન વસતિવાળા વિસ્તારમાં ક્રેશ થઈ. આ ભીષણ દુર્ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ સહિત કુલ 260 લોકોના દયનિય મૃત્યુ થયા, જેને ભારતના હવાઈ ઇતિહાસમાં છેલ્લા ત્રણ દાયકાની સૌથી ભયંકર દુર્ઘટનામાં સ્થાન મળ્યું છે....

અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્રારંભિક રિપોર્ટ પછી એર ઈન્ડિયા અને બોઇંગ કંપનીએ આપી પ્રથમ પ્રતિક્રિયા
Post

અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્રારંભિક રિપોર્ટ પછી એર ઈન્ડિયા અને બોઇંગ કંપનીએ આપી પ્રથમ પ્રતિક્રિયા

અમદાવાદમાં એર ઇન્ડિયાના ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે શુક્રવારની મોડી રાતે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટ બાદ હવે એર ઈન્ડિયા અને બોઇંગની તરફથી તેમની પ્રથમ ઔપચારિક પ્રતિક્રિયા સામે આવી છે. એર ઈન્ડિયાએ તપાસમાં સહયોગ આપવાનું કહ્યું એર ઈન્ડિયાએ શનિવારે X (હવેના ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું કે,...

“તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું?”- અમદાવાદ પ્લેન ક્રેશ પહેલા પાયલટ્સ વચ્ચે થયેલી વાતચીત ના અંશ
Post

“તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું?”- અમદાવાદ પ્લેન ક્રેશ પહેલા પાયલટ્સ વચ્ચે થયેલી વાતચીત ના અંશ

અમદાવાદના એર ઇન્ડિયા ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે ભારતીય વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં કોકપીટમાં થયેલી વાતચીત અને ટેકનિકલ ખામીઓના ચોંકાવનારા ખુલાસા થયા છે. ટેકઓફ પછી બંને એન્જિન બંધ 12 જૂને અમદાવાદથી લંડન જતી બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને ટેકઓફ કર્યા બાદ માત્ર થોડી સેકન્ડમાં જ બંને...