Tag: Gujarat News

Home » Gujarat News » Page 2
પાટણના સાંતલપુરમાં નદીમાં 12 યુવકો ડૂબવાની ઘટના, મૃત્યુઆંક 5, SDRF દ્વારા શોધખોળ ચાલુ
Post

પાટણના સાંતલપુરમાં નદીમાં 12 યુવકો ડૂબવાની ઘટના, મૃત્યુઆંક 5, SDRF દ્વારા શોધખોળ ચાલુ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં બે અલગ-અલગ નદી દુર્ઘટનાઓમાં કુલ પાંચ યુવકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાયું છે. આ ઘટના 9 સપ્ટેમ્બરે બની હતી, જ્યારે નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં 9 યુવકો ડૂબ્યા હતા. સ્થાનિક લોકો અને તંત્રની મદદથી 4 યુવકોને જીવતા બચાવી લેવાયા હતા,...

અમદાવાદમાં બેફામ ટ્રકની ટક્કરે મહિલાનું કરુણ મોત, ચાલક અકસ્માત બાદ ફરાર
Post

અમદાવાદમાં બેફામ ટ્રકની ટક્કરે મહિલાનું કરુણ મોત, ચાલક અકસ્માત બાદ ફરાર

અમદાવાદ શહેરમાં બેફામ ગતિએ દોડતા વાહનોના કારણે થતા અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં શહેરના અગોરા સર્કલ પાસે બનેલી એક હૃદયદ્રાવક ઘટના ફરી એકવાર આ મુદ્દાને ઉજાગર કરી ગઈ છે. બપોરના સમયે બનેલી આ દુર્ઘટનામાં એક બેફામ ટ્રક ચાલકે એક્ટિવા પર જઈ રહેલી મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાને...

સાંતલપુરમાં નદી દુર્ઘટના: ત્રણના મોત, અનેક ગુમ, SDRF દ્વારા શોધખોળ ચાલુ
Post

સાંતલપુરમાં નદી દુર્ઘટના: ત્રણના મોત, અનેક ગુમ, SDRF દ્વારા શોધખોળ ચાલુ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આજે (9 સપ્ટેમ્બર) બે અલગ અલગ સ્થળોએ બનેલી ડૂબવાની દુર્ઘટનાઓને કારણે વિસ્તારમાં શોકનું મોજું છવાઈ ગયું છે. મળતી માહિતી મુજબ, પ્રથમ બનાવ સાંતલપુર વિસ્તારમાં બન્યો હતો, જ્યાં નદીના તેજ વહેણમાં ત્રણ લોકો તણાઈ ગયા હતા. આ ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા...

જામનગરમાં કોંગ્રેસ પ્રમુખે જન્મદિવસ રસ્તાના ખાડા ભરીને ઉજવ્યો
Post

જામનગરમાં કોંગ્રેસ પ્રમુખે જન્મદિવસ રસ્તાના ખાડા ભરીને ઉજવ્યો

જામનગર શહેરમાં રોડ-રસ્તાઓની બગાડી અને ટ્રાફિક સમસ્યાઓને લઈને શહેર કોંગ્રેસ એ વર્ષોથી આગેવાની કરવામાં આવી છે. આંદોલન અને પ્રદર્શનના ઘણા પ્રયાસો છતાં તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં લેવાતા નથી. એવા સંદર્ભમાં, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજાએ તેમના જન્મદિવસને અનોખી રીતથી ઉજવ્યો – ખાડા સ્વખર્ચે ભરીને માર્ગને સુરક્ષિત બનાવવા પ્રયાસ કર્યો. કોઈ સામાન્ય ઉજવણીના બદલે,...

વાપી શહેર કોંગ્રેસનો આક્રોશ: રેલવે ફ્લાય ઓવરનું નિર્માણ ત્રણ વર્ષ બાદ પણ અધૂરું, તાળાબંધીની ચિમકી
Post

વાપી શહેર કોંગ્રેસનો આક્રોશ: રેલવે ફ્લાય ઓવરનું નિર્માણ ત્રણ વર્ષ બાદ પણ અધૂરું, તાળાબંધીની ચિમકી

વાપી: ત્રણ વર્ષ બાદ પણ રેલવે ફ્લાય ઓવરનું નિર્માણ અધૂરું રહેતા લોકોની ભારે હાલાકી સામે વાપી શહેર કોંગ્રેસે મંગળવારે મોરચો કાઢ્યો અને પીડબ્લ્યુ વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. કોંગ્રેસે ચેતવણી આપી કે જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કચેરીને તાળાબંધી કરવામાં આવશે. ત્રણ વર્ષ પહેલાં વાપી પૂર્વ અને પશ્ચિમને જોડતો જુનો રેલવે ફ્લાય ઓવર તોડી...

ભારત રશિયાથી તેલ ખરીદી ચાલુ રાખશે: નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાને સ્પષ્ટ જવાબ
Post

ભારત રશિયાથી તેલ ખરીદી ચાલુ રાખશે: નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાને સ્પષ્ટ જવાબ

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના આયાત ઉત્પાદનો પર વધારાના ટેરિફ લાદવાના દબાણ વચ્ચે ભારતે રશિયાથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે સ્પષ્ટતા કરી કે ભારતના ઉર્જા સંબંધિત નિર્ણયો સંપૂર્ણપણે રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. નાણામંત્રી સીતારમણે મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, “ભારત રશિયા પાસેથી...

Post

ગુજરાતમાં ભારે વરસાદ: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો

ગાંધીનગર, ગુજરાત: રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદી માહોલ છે, જેના પગલે 123 ડેમ હાઈ એલર્ટ પર છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના તાજા આંકડાઓ પ્રમાણે શનિવારે (6 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યા સુધી સિઝનની સરેરાશ વરસી ચૂકેલ વરસાદ 98.85 ટકા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 105 ટકા વરસાદ ખાબક્યો છે. ગત 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં...

પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6ના મોત, પેસેન્જર રોપ-વે પણ બંધ કરાયો
Post

પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6ના મોત, પેસેન્જર રોપ-વે પણ બંધ કરાયો

પંચમહાલ: પાવાગઢમાં શનિવારે (6 સપ્ટેમ્બર) ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6 લોકોના મોત નીપજ્યાં. ઘટનામાં બે લિફ્ટ ઓપરેટર, બે શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે. જાણકારી મળતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ. મળતી માહિતી અનુસાર, પાવાગઢના માંચી થી નિજ મંદિર સુધી બાંધકામ માટે...

રાજુલા પાલિકાની સફાઈ કામદારોની હડતાલમાં નવો વળાંક, ગંદકી ફેલાવવાના બે કામદારો સામે ફરિયાદ
Post

રાજુલા પાલિકાની સફાઈ કામદારોની હડતાલમાં નવો વળાંક, ગંદકી ફેલાવવાના બે કામદારો સામે ફરિયાદ

અમરેલીના રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા પાંચ દિવસથી પોતાની વિવિધ માંગણીઓ સાથે હડતાલ પર છે, જેના કારણે શહેરની સફાઈ પર ગંભીર અસર થઈ છે. આશરે 100 થી વધુ કામદારો નગરપાલિકા કચેરી પર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે, હડતાળના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. બજારમાં સડેલું માંસ ફેંકતા બે સફાઈ કામદારોના CCTV ફૂટેજ સામે...

અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે માર્ગો બંધ, ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટ જાહેર
Post

અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે માર્ગો બંધ, ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટ જાહેર

અમદાવાદ: શનિવારે, ૬ સપ્ટેમ્બર, શહેરમાં ગણેશ વિસર્જનના કારણે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પાલડીથી ગીતા મંદિર અને કાલુપુર તરફનો માર્ગ, એલિસબ્રિજથી રાયપુર સુધીનો માર્ગ, તેમજ રિવરફ્રન્ટના માર્ગો બંધ રહેશે. વાહનચાલકોને અન્યો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. શહેરના પાલડી અને એલિસબ્રિજથી પૂર્વ વિસ્તારોમાં મોટા પાયે...