Tag: Gujarat storm impact

Home » Gujarat storm impact
જાફરાબાદ દરિયાઈ દુર્ઘટના: બે મૃતદેહ મળ્યા, નવ માછીમારો હજી લાપતા
Post

જાફરાબાદ દરિયાઈ દુર્ઘટના: બે મૃતદેહ મળ્યા, નવ માછીમારો હજી લાપતા

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં થયેલી દરિયાઈ દુર્ઘટનાએ સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અરબી સમુદ્રમાં માછીમારી માટે ગયેલી ત્રણ બોટ તોફાની હવામાનને કારણે જળ સમાધિ લીધી હતી. આ ત્રણ બોટમાં કુલ 28 ખલાસીઓ સવાર હતા, જેમાંથી 17 માછીમારોને અન્ય બોટ દ્વારા સલામત બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, 11 ખલાસીઓ લાપતા રહ્યા હતા. પાંચ દિવસથી...