Tag: India News

Home » India News » Page 3
પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં 1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે
Post

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં 1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે

પીએમ નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટ, 2025ના રોજ ગુજરાતની મુલાકાતે આવી 1,400 કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સ ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓને લાભ પહોંચાડશે. નવા રેલવે પ્રોજેક્ટ્સ પ્રદેશની રિજનલ કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે. પીએમ મોદીએ મહેસાણા-પાલનપુર રેલવે લાઇન (65...

બિહારમાં ચૂંટણી પહેલાં ભાજપનો મોટો દાવ: પીએમ મોદીની રેલીમાં RJD ધારાસભ્યો મંચ પર
Post

બિહારમાં ચૂંટણી પહેલાં ભાજપનો મોટો દાવ: પીએમ મોદીની રેલીમાં RJD ધારાસભ્યો મંચ પર

બિહારમાં આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી રહ્યો છે. શુક્રવારે ગયામાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન રાજકીય હલચલ વધારતી ઘટના સામે આવી. રેલીના મંચ પર આરજેડીના બે ધારાસભ્યો, નવાદાની ધારાસભ્ય વિભા દેવી અને રાજૌલીના ધારાસભ્ય પ્રકાશ વીર, NDAના નેતાઓ સાથે બેઠા જોવા મળ્યા. માહિતી મુજબ, વિભા દેવી આરજેડીના પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા...

સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ, બિહાર મતદાર યાદી મુદ્દે ધમાલ વચ્ચે પસાર થયા 27 બિલ
Post

સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ, બિહાર મતદાર યાદી મુદ્દે ધમાલ વચ્ચે પસાર થયા 27 બિલ

નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર, જે 21 જુલાઈએ શરૂ થયું હતું અને એક મહિના સુધી ચાલ્યું હતું, આજે પૂર્ણ થયું. આ સત્ર દરમિયાન બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારા (SIR) પ્રક્રિયા મુદ્દે બંને ગૃહોમાં દરરોજ ઉગ્ર વિક્ષેપ અને હોબાળો જોવા મળ્યો હતો. વિપક્ષના સતત હોબાળા અને વોકઆઉટ છતાં સરકાર પોતાના એજન્ડા પર આગળ...

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર માત્ર ટિકિટધારકોને જ એન્ટ્રી, ટ્રાયલનો બીજો તબક્કો શરૂ
Post

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર માત્ર ટિકિટધારકોને જ એન્ટ્રી, ટ્રાયલનો બીજો તબક્કો શરૂ

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભીડ ઘટાડવા માટે એક નવી વ્યવસ્થા અમલમાં મુકાઈ રહી છે. રેલવે બોર્ડના સૂચન મુજબ, સ્ટેશન પરિસરમાં હવે માત્ર માન્ય ટિકિટ ધરાવતા મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવશે. આ પગલું અનરિઝર્વ્ડ કોચમાં વધતી ભીડ પર નિયંત્રણ મેળવવા માટે લેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, આ ટ્રાયલ એક મહિના સુધી ચાલશે અને કડક...

ઉત્તરાખંડમાં ધો.9ના વિદ્યાર્થીએ શિક્ષક પર ગોળીબાર કરી, શિક્ષક ગંભીર હાલતમાં
Post

ઉત્તરાખંડમાં ધો.9ના વિદ્યાર્થીએ શિક્ષક પર ગોળીબાર કરી, શિક્ષક ગંભીર હાલતમાં

ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના કાશીપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ 9ના વિદ્યાર્થીએ પોતાના શિક્ષક પર ગોળીબાર કર્યો. આ ઘટનામાં શિક્ષકને જમણા ખભા નીચે ગોળી વાગી, જેને કારણે તેમને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, શિક્ષક દ્વારા વિદ્યાર્થીને થપ્પડ મારતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવી વિદ્યાર્થીએ પોતાના...

જોલી એલએલબી 3 રિલીઝ પહેલાં વિવાદમાં, અક્ષય કુમાર અને અરશદ વારસી માટે કોર્ટનું સમન્સ
Post

જોલી એલએલબી 3 રિલીઝ પહેલાં વિવાદમાં, અક્ષય કુમાર અને અરશદ વારસી માટે કોર્ટનું સમન્સ

બોલિવૂડની અપકમિંગ ફિલ્મ જોલી એલએલબી 3 રિલીઝ પહેલાં જ કાનૂની વિવાદમાં ઘેરાઈ ગઈ છે. પુણેની સિવિલ કોર્ટે અક્ષય કુમાર અને અરશદ વારસીને કોર્ટમાં હાજર થવાનો સમન્સ મોકલ્યો છે. આ પગલું ફિલ્મના ટીઝરમાં વકીલો અને જજોને અપમાનજનક રીતે દર્શાવવાના આરોપોને કારણે લેવાયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વકીલ વાજેદ ખાન અને ગણેશ મહાસ્કેએ કોર્ટમાં અરજી દાખલ કરીને...

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર: વોટ ચોરીથી લઈને બેરોજગારી સુધી 6 ગંભીર આરોપ
Post

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર: વોટ ચોરીથી લઈને બેરોજગારી સુધી 6 ગંભીર આરોપ

કોંગ્રેસ સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ફરીથી કડક પ્રહાર કર્યા છે. બિહારમાં ચાલી રહેલી ‘વોટ અધિકાર યાત્રા’ દરમિયાન તેમણે ભાજપ પર વોટ ચોરીનો મુદ્દો ફરી ઉઠાવ્યો અને છ મુદ્દાઓ પર સીધી ટીકા કરી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “જે સરકાર વોટ ચોરીથી બને છે, શું તે ક્યારેય જનસેવા માટે પ્રતિબદ્ધ હોઈ...

ભારત-ચીન લિપુલેખ કરાર બાદ નેપાળનો વિરોધ, ભારતનો કડક જવાબ
Post

ભારત-ચીન લિપુલેખ કરાર બાદ નેપાળનો વિરોધ, ભારતનો કડક જવાબ

ભારત અને ચીન વચ્ચે લિપુલેખ માર્ગ દ્વારા સરહદી વેપાર ફરી શરૂ કરવા માટે થયેલા કરાર બાદ નેપાળે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. નેપાળે આ વિસ્તારને પોતાનો અભિન્ન ભાગ ગણાવ્યો છે અને જણાવ્યું કે તે તેના સત્તાવાર નકશામાં દર્શાવવામાં આવ્યો છે. નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે લિમ્પિયાધૂરા, લિપુલેખ અને કાલાપાની મહાકાલી નદીના પૂર્વમાં આવેલા છે...

દ્વારકાના ભોગાત ગામે વરસાદી પાણીથી ઘેરાયા 17 લોકો, બોટ દ્વારા સલામત સ્થળે રેસ્ક્યુ
Post

દ્વારકાના ભોગાત ગામે વરસાદી પાણીથી ઘેરાયા 17 લોકો, બોટ દ્વારા સલામત સ્થળે રેસ્ક્યુ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને કારણે કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ભોગાત ગામ પાસે આવેલ એક બિલ્ડિંગની ચારેબાજુ વરસાદી પાણી છવાઈ જતા બાળકો સહિત કુલ 17 લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ખંભાળિયા ફાયર સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. તંત્ર દ્વારા બોટની મદદથી...

વલસાડમાં મેઘરાજાનો પ્રહાર: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો
Post

વલસાડમાં મેઘરાજાનો પ્રહાર: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો

રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે આજે (20 ઑગસ્ટ) વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવતા જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 4.2 ઇંચ વરસાદ પડ્યો છે, જેમાં કપરાડા તાલુકામાં સૌથી વધુ 7.5 ઇંચ નોંધાયો છે. પારડીમાં 4.7 ઇંચ અને વાપીમાં 4.6 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે...