મધ્યપ્રદેશના સતના જિલ્લામાં એક યુવકે વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. યુવકે ફેસબુક પર એક કોમેન્ટના જવાબમાં સંતનું ગળું કાપવાની વાત કરી, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ. આ ઘટનાથી હોબાળો મચી ગયો છે અને શ્રદ્ધાળુઓ સાથે સામાજિક સંગઠનો આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે....
