Tag: nepal crisis

Home » nepal crisis
નેપાળમાં હિંસક Gen-Z આંદોલન વચ્ચે 13 હજારથી વધુ કેદીઓ ફરાર, 30નાં મોત
Post

નેપાળમાં હિંસક Gen-Z આંદોલન વચ્ચે 13 હજારથી વધુ કેદીઓ ફરાર, 30નાં મોત

નેપાળમાં Gen-Z આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરવાથી રાજકીય પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. સત્તા સંકટ અને હિંસાના કારણે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર, સુપ્રીમ કોર્ટ અને કેબિનેટ મંત્રીઓના ઘરમાં આગ લગાવી દીધી, અને સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના બનાવ થયા. પશ્ચિમ નેપાળમાં નૌબસ્તા રિજનલ જેલના સુધારણા ગૃહમાં સુરક્ષા દળો...

નેપાળમાં રાજકીય સંકટ ઉગ્ર: PM ઓલીના રાજીનામા બાદ આર્મી તૈનાત, દેશભરમાં કર્ફ્યુ લાગુ
Post

નેપાળમાં રાજકીય સંકટ ઉગ્ર: PM ઓલીના રાજીનામા બાદ આર્મી તૈનાત, દેશભરમાં કર્ફ્યુ લાગુ

નેપાળમાં રાજકીય અને સામાજિક સંકટ ચરમસીમાએ પહોંચતા વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે ઊભેલા વ્યાપક પ્રદર્શનો દરમિયાન 22 લોકોનાં મોત થયા અને સેંકડો ઘાયલ થયા હતા. આક્રોશિત પ્રદર્શનકારીઓએ સરકારી ઇમારતો, રાજકીય કાર્યાલયો અને સુપરમાર્કેટમાં આગચંપી કરી હતી, જેના કારણે પરિસ્થિતિ અતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. વધતી...