Tag: Pilgrimage Transport

Home » Pilgrimage Transport
અંબાજી મહામેળા યાત્રીઓ માટે એસ.ટી. નિગમ દોડાવશે 5500 વધારાની બસો
Post

અંબાજી મહામેળા યાત્રીઓ માટે એસ.ટી. નિગમ દોડાવશે 5500 વધારાની બસો

ગુજરાતના અંબાજીમાં યોજાવનાર ભાદરવી પૂનમ મહામેળામાં લાખોની સંખ્યામાં યાત્રીઓ ઉમટી પડે છે. તેમને સલામત અને સુવિધાજનક પ્રવાસનો અનુભવ પૂરો પાડવા માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. આ વર્ષે કુલ 5500 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે માત્ર 5100 વધારાની બસો દ્વારા 10.92 લાખ યાત્રીઓને સેવા પૂરી પાડી હતી. આ...