Tag: Project Rebirth

Home » Project Rebirth
ક્રેશ લેન્ડિંગમાં જાનહાની અટકાવવા વિમાન માટે એઆઇ આધારિત એરબેગ કવચ તૈયાર
Post

ક્રેશ લેન્ડિંગમાં જાનહાની અટકાવવા વિમાન માટે એઆઇ આધારિત એરબેગ કવચ તૈયાર

અમદાવાદના વિમાન અકસ્માત પછી વિમાન સુરક્ષાને લઈ મહત્વપૂર્ણ સંશોધન આગળ વધ્યું છે. દુબઈ સ્થિત બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સના બે એન્જિનિયર્સ – એશેલ વસીમ અને ધર્શન શ્રીનિવાસન –એ વિમાન માટે ખાસ સુરક્ષા કવચ ડિઝાઇન કર્યું છે જે ક્રેશ લેન્ડિંગ પહેલાં જ ખૂલી જશે. આ કવચ એરબેગ જેવું કામ કરશે અને વિમાનને સંપૂર્ણ રીતે ઢાંકી...