Tag: Surat fire incident

Home » Surat fire incident
સુરતના પલસાણામાં ટેક્સટાઈલ મિલમાં બોઈલર વિસ્ફોટ બાદ આગ, 2ના મોત, 15થી વધુ દાઝ્યા
Post

સુરતના પલસાણામાં ટેક્સટાઈલ મિલમાં બોઈલર વિસ્ફોટ બાદ આગ, 2ના મોત, 15થી વધુ દાઝ્યા

સુરતના પલસાણા વિસ્તારમાં આવેલી સંતોષ ટેક્સટાઈલ મિલમાં સોમવાર સાંજના સમયે ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. કાર્ય દરમિયાન બોઈલરનું ડ્રમ ફાટી જતાં મિલમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. ડ્રમ ફાટતાની સાથે જ મિલમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં...