Tag: Uttar Pradesh Flood

Home » Uttar Pradesh Flood
વૃંદાવનમાં યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ, સંત પ્રેમાનંદ મહારાજે કહ્યુ – ‘આ કુદરતી આપત્તિ નથી, પ્રકૃતિનો ભાગ છે’
Post

વૃંદાવનમાં યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ, સંત પ્રેમાનંદ મહારાજે કહ્યુ – ‘આ કુદરતી આપત્તિ નથી, પ્રકૃતિનો ભાગ છે’

ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવનમાં યમુના નદીના વધતા જળસ્તરથી શહેરમાં પરિસ્થિતિ કાબૂની બહાર થઈ છે. નદી ખતરાના નિશાનની ઉપરથી વહી રહી છે, અને નીચાણવાળા વિસ્તારોમાં ખેતરો, ઘરોથી લઈને મંદિરો સુધી બધું જ જળમગ્ન થયું છે. ખાસ કરીને બાંકે બિહારી મંદિર તરફ જતા વીઆઈપી રોડ પર ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે સ્થાનિક...