કાઠમંડુ: નેપાળમાં હિંસક દેખાવોને કારણે એક દિવસ માટે બંધ કરાયેલું ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે ફરી કાર્યરત થઈ ગયું છે. નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટી (NCAA)એ જણાવ્યું કે સુરક્ષા સંબંધિત ઉચ્ચસ્તરીય બેઠક બાદ એરપોર્ટ ફરીથી ખુલ્લું મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NCAA દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે, “પ્રતિકૂલ પરિસ્થિતિઓને કારણે સ્થગિત કરાયેલી તમામ ફ્લાઇટ્સ...
Day: September 10, 2025
વડાપ્રધાન મોદીની કતારના અમીર સાથે વાતચીત, દોહા હુમલાઓ પર ચિંતા વ્યક્ત
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે મંગળવારે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી અને દોહામાં થયેલા તાજા હુમલાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી. 9 સપ્ટેમ્બર 2025ના રોજ ઇઝરાયલે કતારની રાજધાની દોહામાં હમાસના નેતાઓને નિશાન બનાવી હવાઈ હુમલો કર્યો હતો. વડાપ્રધાને આ હુમલાને કતારની સંપ્રભુતા પર આંચકો ગણાવી તેનો...
જોલી LLB 3નું ટ્રેલર રિલીઝ, અક્ષય કુમાર અને અરશદ વારસી વચ્ચે કાનૂની જંગ
બોલિવૂડની પોપ્યુલર લૉ કૉમેડી ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘જોલી LLB 3’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમાર અને અરશદ વારસી બંને ‘જોલી’ની ભૂમિકામાં જોવા મળ્યાં છે. અક્ષય કુમારે ટ્રેલર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો, ત્યારબાદ ફેન્સમાં ફિલ્મ માટે ઉત્સુકતા વધી ગઈ છે. ટ્રેલરમાં અક્ષય કુમાર કાનપુરના જોલી તરીકે દેખાય છે, જ્યારે અરશદ વારસીનું કૅરેક્ટર પોતાના...
નેપાળમાં હિંસક Gen-Z આંદોલન વચ્ચે 13 હજારથી વધુ કેદીઓ ફરાર, 30નાં મોત
નેપાળમાં Gen-Z આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરવાથી રાજકીય પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. સત્તા સંકટ અને હિંસાના કારણે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર, સુપ્રીમ કોર્ટ અને કેબિનેટ મંત્રીઓના ઘરમાં આગ લગાવી દીધી, અને સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના બનાવ થયા. પશ્ચિમ નેપાળમાં નૌબસ્તા રિજનલ જેલના સુધારણા ગૃહમાં સુરક્ષા દળો...
સુશીલા કાર્કી બનશે નેપાળની તાત્કાલિક વડાંપ્રધાન? Gen-Z આંદોલનમાં જોવા મળ્યો નવો વળાંક
નેપાળની રાજનીતિમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ વળાંક જોવા મળી રહ્યો છે. Gen-Z આંદોલનકારીઓ દ્વારા ઓનલાઈન બોલાવવામાં આવેલી બેઠકમાં 5000થી વધુ યુવાનોની હાજરી જોવા મળી હતી, જેમાં સૌથી વધુ સમર્થન પૂર્વ સુપ્રિમ કોર્ટે ચીફ જસ્ટિસ રહી ચુકેલી સુશીલા કાર્કીને મળ્યું છે. આ સમર્થનના કારણે શક્યતા છે કે તાત્કાલિક વડાંપ્રધાન પદનો સત્તાપદ સુશીલા કાર્કી સંભાળી શકે. આંદોલનના પૂર્વ...
IND vs UAE: એશિયા કપમાં આજે ટીમ ઈન્ડિયા અને UAE વચ્ચે મુકાબલો, પહેલાં બોલિંગ કરનારની થાય છે જીત!
Image source: IANS IND vs UAE Pitch Report: એશિયાકપ 2025ની શરૂઆત ગઈ કાલ એટલે કે 9 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે. પહેલી મેચમાં અફઘાનિસ્તાને હોંગકોંગ સામે 94 રનથી જીતી મેળવી હતી. હવે આજે(10 સપ્ટેમ્બર) ટીમ ઈન્ડિયાનો સામનો UAE સામે થવાનો છે. ભારત અને UAE વચ્ચે એશિયા કપ 2025ની બીજી મેચ અને ટીમ ઈન્ડિયાની પહેલી મેચ દુબઈના...
‘UAE સામે બુમરાહને રમાડશો તો હડતાળ કરીશું’, જાડેજાનો કટાક્ષ, ઈરફાને તાક્યું નિશાન
Image source: IANS T20 Asia Cup 2025: આજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યે એશિયા કપ 2025ની બીજી મેચ ભારત અને UAE વચ્ચે રમાશે. આ મેચમાં સૂર્યકુમાર યાદવ ભારતનું નેતૃત્વ કરશે, જ્યારે મુહમ્મદ વસીમ UAEનું નેતૃત્વ કરશે. આ મેચ પહેલા ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને હવે કોમેન્ટેટર અજય જાડેજાએ મેચમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહને રમાડવા પર...
પ્રધાનમંત્રી મોદીની ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે ટેલિફોનિક વાતચીત, દ્વિપક્ષીય સહકાર મજબૂત કરવા ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી. આ ચર્ચા દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઇટલી વચ્ચેના રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટેની પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી. દ્વિપક્ષીય સહકારના નવા ક્ષેત્રો, વેપાર અને રોકાણ, તેમજ ટેકનોલોજી અને રક્ષણ ક્ષેત્રે સહકાર વધારવા અંગે ચર્ચા થઈ. વડાપ્રધાન મોદીએ યુક્રેન યુદ્ધના માનવતાવાદી...
વડોદરામાં મગરના હુમલાથી વર્ષમાં 8ના મોત, રાજ્ય સરકારે ચૂકવ્યું રૂ. 65 લાખ વળતર
વડોદરા જિલ્લામાં માનવ-વન્યજીવન સંઘર્ષનો ગંભીર મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, વિશ્વામિત્રી નદીના પટમાં હાલમાં 442 મગર વસે છે. ઉપરાંત ઓરસંગ અને ઢાઢર નદીમાં પણ મગરોની મોટી સંખ્યા છે. ગયા એક વર્ષ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મગરના હુમલામાં કુલ 8 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે આ તમામ મૃતકોના પરિવારોને રૂ....
ચૂંટણી પહેલા બિહારને મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂસ્ટ: 7,616 કરોડના હાઈવે અને રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી
બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારે રાજ્યને વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેકેજ આપ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળે 7,616 કરોડ રૂપિયાના બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જે બિહાર તેમજ પાડોશી રાજ્યોમાં કનેક્ટિવિટી સુધારશે અને આર્થિક પ્રવૃત્તિઓને ગતિ આપશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે, 4,447 કરોડના ખર્ચથી બક્સર-ભાગલપુર હાઈ-સ્પીડ કોરિડોરના મોકામા-મુંગેર ખંડના 82 કિમી લાંબા ફોર-લેન...









