Day: February 15, 2026

t20-વર્લ્ડકપ:-ભારત-પાકિસ્તાન-મેચ-પર-ફરી-સંકટના-વાદળ!-જાણો-વરસાદની-આગાહી
Post

T20 વર્લ્ડકપ: ભારત-પાકિસ્તાન મેચ પર ફરી સંકટના વાદળ! જાણો વરસાદની આગાહી

IND vs PAK T20 WC 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રવિવારે(15 ફેબ્રુઆરી, 2026)એ T20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ મેચ રમાશે. મેચને લઈને ફેન્સમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. પરંતુ હવામાન વિભાગ મુજબ વરસાદની આગાહી છે, ત્યારે મેચ પર ફરી સંકટના વાદળ છવાયા છે.  આજે(શનિવાર) પણ વરસાદ પડ્યો મહામુકાબલા પહેલા શનિવાર સાંજે કોલંબોમાં હળવો...

ધોનીને-bcciએ-જ-કેપ્ટનશીપ-પદેથી-હટવા-માટે-કહ્યું-હતું,-પૂર્વ-સિલેક્ટરનો-સનસનીખેજ-દાવો
Post

ધોનીને BCCIએ જ કેપ્ટનશીપ પદેથી હટવા માટે કહ્યું હતું, પૂર્વ સિલેક્ટરનો સનસનીખેજ દાવો

Updated: Feb 14th, 2026 GS TEAM Jatin Paranjpe Claim On MS Dhoni Captaincy : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સિલેક્ટરનો જતિન પરાંજપેએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, આ દિગ્ગજ ખેલાડીએ પોતાની મરજીથી કેપ્ટનશીપ છોડી નથી પરંતુ BCCIએ તેમને આવું કરવા માટે કહ્યું હતું. જતિને જાન્યુઆરી, 2017માં...