Author: Inside Media Network (Aarohi Patel)

ગુજરાતના જળાશયોમાં 91% જળસ્તર, 111 છલકાયા, 145 હાઈ એલર્ટ પર
Post

ગુજરાતના જળાશયોમાં 91% જળસ્તર, 111 છલકાયા, 145 હાઈ એલર્ટ પર

અમદાવાદ: ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ જળસ્તર 91.15 ટકા નોંધાયું છે. રાજ્યના 111 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસ્તર હોવાથી તેઓ છલકાઈ રહ્યા છે, જ્યારે 145 જળાશયો હાઈ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે. મુખ્ય જળાશયોમાં હાથમતી (અરવલ્લી), શેત્રુંજી (ભાવનગર), મચ્છુ-1 અને મચ્છુ-2 (મોરબી), ધાતરવાડી (અમરેલી), રામી (છોટાઉદેપુર), વાઘોડિયા (જામનગર), તેમજ કંકાવટી-નિરૂણા (કચ્છ)નો સમાવેશ થાય છે. હાલમાં...

અમૂલ તેના 800થી વધુ પ્રોડક્ટ્સના ભાવ ઘટાડશે, ગ્રાહકોને જીએસટી ઘટાડાનો સીધો લાભ
Post

અમૂલ તેના 800થી વધુ પ્રોડક્ટ્સના ભાવ ઘટાડશે, ગ્રાહકોને જીએસટી ઘટાડાનો સીધો લાભ

અમદાવાદ: દેશની અગ્રણી સહકારી સંસ્થા અમૂલએ પોતાના 800થી વધુ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જીએસટી કાઉન્સિલે ડેરી ઉત્પાદનો પર કરેલા જીએસટી દરના ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપવા માટે આ નિર્ણય લેવાયો છે. અમૂલના ટોચના સૂત્રોએ જણાવ્યું કે આવનારા બે-ત્રણ દિવસમાં ભાવ ઘટાડાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેથી સામાન્ય જનતાને સીધો લાભ મળી શકે...

અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસમાં ઉછાળો, 13 દિવસમાં 200થી વધુ કેસ, 26 વિસ્તારો હોટસ્પોટ જાહેર
Post

અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસમાં ઉછાળો, 13 દિવસમાં 200થી વધુ કેસ, 26 વિસ્તારો હોટસ્પોટ જાહેર

અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના ફક્ત 13 દિવસમાં જ 200થી વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં હલચલ મચી છે. ગોમતીપુર, બહેરામપુરા, પાલડી, નવરંગપુરા અને રાણીપ જેવા વિસ્તારોમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે ડિસેમ્બર મહિના સુધીમાં ડેન્ગ્યૂના કેસોમાં હજુ વધારો થઈ શકે છે. શહેરમાં...

કેનેડામાં ખાલિસ્તાની જૂથોની ધમકી: વાનકુવર ભારતીય કોન્સ્યુલેટ પર કબજો કરવાની ચેતવણી
Post

કેનેડામાં ખાલિસ્તાની જૂથોની ધમકી: વાનકુવર ભારતીય કોન્સ્યુલેટ પર કબજો કરવાની ચેતવણી

કેનેડામાં ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકોનો વિરોધ ભભૂકી ઉઠ્યો છે. શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) નામના ખાલિસ્તાની જૂથે વાનકુવર ખાતેના ભારતીય કોન્સ્યુલેટ પર કબજો કરવાની ધમકી આપી છે. SFJએ ભારતીયોને તે વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી પણ આપી છે. હાલમાં ભારત કે કેનેડિયન સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, SFJએ...

ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે FTA વાટાઘાટો તેજ, EU બનશે ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર
Post

ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે FTA વાટાઘાટો તેજ, EU બનશે ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ચાલી રહેલી મુક્ત વેપાર કરાર (FTA) પરની વાટાઘાટો બંને પક્ષો માટે ઐતિહાસિક સાબિત થઈ શકે છે. આ કરારને ઔપચારિક રીતે બ્રોડ-બેઝ્ડ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે, જેની શરૂઆત 2007માં થઈ હતી. કરારનો મુખ્ય હેતુ માલ અને સેવાઓના વેપાર, રોકાણ, બૌદ્ધિક સંપદા અધિકારો, સરકારી ખરીદી અને સ્પર્ધા નીતિ...

ભરૂચ ડેરી ચૂંટણી પહેલા ભાજપે 6 સભ્યોને સસ્પેન્ડ કર્યા, ધારાસભ્યની પેનલના સભ્યો પણ સામેલ
Post

ભરૂચ ડેરી ચૂંટણી પહેલા ભાજપે 6 સભ્યોને સસ્પેન્ડ કર્યા, ધારાસભ્યની પેનલના સભ્યો પણ સામેલ

આગામી 19 સપ્ટેમ્બરે યોજાનારી ભરૂચ ડેરી ચૂંટણી પહેલા ભાજપમાં રાજકારણ ગરમાવી ગયું છે. પાર્ટીએ ચૂંટણી પહેલા 6 સભ્યોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનારા સભ્યો પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સભ્યોને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ સસ્પેન્ડ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી...

ગુજરાતમાં સિઝનનો 108% વરસાદ નોંધાયો, રાજ્યના ચાર ઝોનમાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોને મળશે રાહત
Post

ગુજરાતમાં સિઝનનો 108% વરસાદ નોંધાયો, રાજ્યના ચાર ઝોનમાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોને મળશે રાહત

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. પવનની ઝડપ લગભગ 40 કિમી પ્રતિ કલાક પહોંચવાની શક્યતા છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન હળવા થી લઈને ભારે વરસાદના અંશો બની શકે છે. રાજ્યના પાંચ ઝોનમાં વરસાદ જોવા મળવાની...

સુરત: પાલિકાના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતાં બાળકનું કરૂણ મોત, પરિવારમાં શોક
Post

સુરત: પાલિકાના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતાં બાળકનું કરૂણ મોત, પરિવારમાં શોક

સુરતના પર્વત ગામ વિસ્તારમાં આવેલ પાલિકા સંચાલિત ગાર્ડનમાં એક ભયાનક દુર્ઘટના બની છે, જેમાં લોખંડનો ગેટ એક બાળક પર પડી ગયો. મૃત્યુ પામનાર બાળકનું નામ આર્યન છે અને તેનો પરિવાર મૂળ દાહોદ જિલ્લાનો વતની છે. દુર્ઘટનામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું, પરંતુ ફરજ પરના તબીબોએ તેને...

અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, ગુજરાતને રમતગમતમાં નવી ઓળખ મળશે
Post

અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, ગુજરાતને રમતગમતમાં નવી ઓળખ મળશે

આજ રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય સ્તરના વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહમાં તેમણે જણાવ્યું કે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાશે અને ભારત 2036ની ઓલિમ્પિક્સ માટે પણ પ્રયાસ કરી રહ્યું છે. અમિત શાહે જણાવ્યું કે આ ગ્રીન બેલ્ટ વર્ષ 1960થી ખાલી પડ્યો હતો, પરંતુ હવે તે વિશ્વ-કક્ષાના...

ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તીને ED દ્વારા 1xBet સટ્ટાબાજી એપ કેસમાં સમન્સ, તપાસમાં નવા નામો જોડાયા
Post

ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તીને ED દ્વારા 1xBet સટ્ટાબાજી એપ કેસમાં સમન્સ, તપાસમાં નવા નામો જોડાયા

ગેરકાયદેસર સટ્ટાબાજી એપ 1xBet કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મીમી ચક્રવર્તીને સમન્સ મોકલ્યા છે. મીમી ચક્રવર્તીને 15 સપ્ટેમ્બરે અને ઉર્વશી રૌતેલાને 16 સપ્ટેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. બંનેએ દિલ્હીમાં ED હેડક્વાર્ટરમાં હાજર રહીને પોતાનો નિવેદન આપવાનો રહેશે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર, 1xBet સહિતના પ્રતિબંધિત...